1. Home
  2. Tag "vhp"

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે 18 સ્થળો ઉપર રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પનો શહેરીજનો સવારે 9 કલાકથી લાભ લઈ શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીમાં ગાંધીવાસ, જવાહર ચોક, કબીર ચોક ધર્મનગર, ગોકુલનગર, અચેલ ગામ, મેવાલાલની ચાલી, જે.પીની ચાલી, મોટેરા ગામ, કાલિકા ધામ, ઈન્દિરાનગર, કોટેશ્વર ગામ, […]

ભરતપુરમાં 350 હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનો હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો, 40થી 50 હજાર રૂપિયાની અપાય હતી લાલચ

ભરતપુર: રાજસ્થાનના ભરતપુરની એક હોટલમાં સેંકડો લોકોના ધર્માંતરણની કોશિશનો મામલો સામે આવ્યો છે. હિંદુ સંગઠનોના હંગામા બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ સંગઠનોનેો દાવો છે કે ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓને 500-500 રૂપિયા આપ્યા હતા. તેની સાથે ખ્રિસ્તી બનવા પર 40થી 50 હજાર રૂપિયા ખાતામાં નાખવાની લાલચ આપી હતી. […]

1947થી પણ મોટું હતું રામમંદિર આંદોલન, સ્વતંત્રતા સંગ્રામ સાથે વીએચપી નેતાએ કરી સરખામણી

નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના નેતા શરદ શર્માએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર માટેનું આંદોલન 1947માં દેશની આઝાદી માટે થયેલા આંદોલનોથી પણ મોટું હતું. વીએચપીના નેતાએ કહ્યુ છે કે આ આંદોલન માટે લાખો લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા. તેમણે કહ્યુ છે કે ભગવાન રામલલાના મંદિરના નિર્માણને આખરી સ્વરૂપ આપતા લગભગ 500 વર્ષ વીતી ગયા. તેમણે […]

અયોધ્યા માટે VHPની ખાસ તૈયારી,હિન્દુ-જૈન-બૌદ્ધ એકતા શહેર તરીકે વિકસાવવામાં આવશે

લખનઉ: અયોધ્યા માત્ર હિંદુ ધર્મ સાથે સંબંધિત નથી. બૌદ્ધ અને જૈન ધર્મની ઉત્પત્તિનો સ્ત્રોત પણ કોઈને કોઈ રીતે અયોધ્યા સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં, અયોધ્યા તમામ મૂળ ભારતીય ધર્મોને જોડવામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) રામ મંદિરના ઉદ્ઘાટન પછી એક કાર્યક્રમ ચલાવીને અયોધ્યાને તમામ મૂળ ભારતીય ધર્મોની એકતાના સ્થળ તરીકે […]

રામ મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપશે RSS અને VHP,સાથે હશે સંતોનું જૂથ અને ઘરે ઘરે પહોંચશે સ્વયંસેવકો

લખનઉ: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના દર્શન કરવા માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ હજારો રામ ભક્તો આતુર છે. અત્યાર સુધીના સંભવિત કાર્યક્રમ મુજબ, આવતા વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય લોકો પણ મંદિરમાં શ્રી રામના દર્શન કરી શકશે. આરએસએસ અને વિશ્વ […]

ક્રિસમસ પર હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવો, VHPએ ટ્વિટ કર્યું

ભોપાલ: સમગ્ર વિશ્વમાં એક તરફ ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને તેમની શાળાઓમાં હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવા માટે કહ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. આ પત્રમાં VHPએ લખ્યું છે કે, “મધ્ય ભારત પ્રાંતની તમામ શાળાઓમાં સનાતન હિન્દુ […]

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણની તસ્વીર જાહેર કરાઈ

નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પ્રથમ માળ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જાન્યુઆરી 2024માં રામલલા પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પોતાના ટાઈમલાઈનને લઈને સજાગ છે અને નિર્માણ પ્રક્રિયા તે અનુસાર ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ તાજેતરમાં ડ્રોન […]

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરનો પરિસર વધારીને 108 એકર કરાશે

લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મંદિર પરિસરનો વિસ્તાર 67.703 એકરથી વધારીને 108 કરવા માટે વિચારણા ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં 108 આંકડાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ મંદિર પરિસરમાં વધારો કરવાની સહમતિ આપી છે. જેથી મંદિરની આસપાસ આવેલા વિસ્તારની […]

કોરોના વાયરસ : VHPએ રાજકોટમાં રામનવમીની  શોભાયાત્રા રદ કરી 

રામનવમીના તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ રામનવમીની શોભાયાત્રા કરાઈ રદ ઘરે-ઘરે દીપ પ્રગટાવવાની VHPની અપીલ અમદાવાદઃ રાજકોટ સહીત દેશભરમાં કોરોનાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ કોરોનાના  600 થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળે છે. અને દરરોજ 60 થી વધુ દર્દીના કોરોનાથી મોત નિપજે  છે. જેથી તંત્રમાં ખળભળાટ […]

સુરતમાં VHPએ કર્યું મહાયજ્ઞઃ લોકોને કોરોના મહામારીમાંથી છુટકારો મળે તેવી કરી પ્રાર્થના

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશને કોરોનાએ ભરડો લીધો છે અને હજારોની સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવા માટે જનતા પણ ભગવાનને પ્રાર્થના કરી રહી છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code