1. Home
  2. Tag "Vice President Venkaiah Naidu"

કોવિડ -19 રસીકરણ અભિયાન એક જન આંદોલન બનવું જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

દિલ્હીઃ કોવિડ -19 રસીકરણ અભિયાન એક જન આંદોલન બનવું જોઈએ. કોરોના સામેની લડાઈમાં રસી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ હૈદરાબાદમાં સ્વર્ણ ભારત ટ્રસ્ટ દ્વારા ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને મેડિસિટી હોસ્પિટલ્સના સહયોગથી આયોજિત મફત રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ​​જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રસીકરણ માટે લાયક દરેક નાગરિકે રસીની જરૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code