1. Home
  2. Tag "Vichar Goshthi"

ભારતીય વિચાર મંચ દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન

ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઇ ઇન્ડ્સ યુનિ.ના સેન્ટર ફોર ઇંડિક સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. રામ શર્માનું વક્તવ્ય યોજાયું અમદાવાદ: ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ […]

ભારતીય વિચાર મંચ દ્વારા ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર ઓનલાઇન વિચારગોષ્ઠિનું થયું આયોજન

ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા ઇઝરાયેલ-ગાઝા વચ્ચેના સંઘર્ષ પર વિચારગોષ્ઠિનું થયું આયોજન આ વિચારગોષ્ઠિમાં ભારતમાં ઈઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન જોડાયા હતા તે ઉપરાંત ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસના પ્રવક્તા લિબી વેઈસ વક્તા રહ્યા હતા આ વિચારગોષ્ઠિમાં પત્રકારો, કોલમિસ્ટ, મોટીવેશનલ સ્પીકર સહિતના અન્ય મહાનુભાવો જોડાયા અમદાવાદ: ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા તારીખ 14 મે, 2021ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code