1. Home
  2. Tag "VIGYAN BHAVAN"

દ્રોપદી મુર્મુ વિજ્ઞાન ભવનમાં આયોજીત માનવ અધિકાર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ (યુડીએચઆર)ની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે, જેને 1948માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યો હતો. યુ.ડી.એચ.આર. માનવાધિકારોના રક્ષણ અને પ્રમોશન માટે વૈશ્વિક બેંચમાર્ક તરીકે સેવા આપે છે. ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) […]

ગંદકીથી નફરત આપણને સ્વચ્છતા માટે મજબુર અને મજબુત કરે છેઃ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થયાં નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાનીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુના સ્વચ્છતા સંબંધિત […]

પીએમ મોદીએ વિજ્ઞાન ભવનમાં ‘આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલન 2023’નું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલન 2023’નું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. ઉપરાંત, લોકસભા અને રાજ્યસભા દ્વારા તાજેતરમાં પસાર કરાયેલ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ […]

હમણાં એક પાયલટ પ્રોજેક્ટ થયો છે, હવે રિયલ કરવાનું છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પ્રસંગે દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાને દરેક વખતે આશ્ચર્યચકિત કર્યા છે, પછી ચાહે મંગળયાની વાત હોય અથવા તો પછી અન્ય તકનીકના ક્ષેત્રની વાત હોય. તેની સાથે તેમણે એમ પણ કહી દીધું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code