અમદાવાદના નાના ચિલાડો ગામના પ્રાથમિક પ્રશ્નો ન ઉકેલાતા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક નજીક છે, ત્યારે લોકો પોતાના પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા માટે સત્તાધિશોનું નાક દબાવતા હોય છે. ચૂંટણી એક એવો મોકો છે. કે, કોઈપણ રાજકીય નેતાઓને પણ મતદારોના શરણે જવાની ફરજ પડતી હોય છે. અમદાવાદ શહેરના નાના ચિલોડાના ગ્રામજનોએ પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં […]