1. Home
  2. Tag "Virat Kohli"

આજે વિરાટ કોહલીનો જન્મદિવસ:અંહી જાણો કોહલીથી ‘વિરાટ’ બનવા સુધીની સફર વિશે…

મુંબઈ:વિરાટ કોહલી ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતો છે. 2006માં રણજી ટ્રોફી મેચ દરમિયાન વિરાટને જોનાર કોઈપણ વ્યક્તિ તેની ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાગ્યે જ સવાલ ઉઠાવશે. આ એક એવી મેચ હતી જેણે વિરાટનું જીવન બદલી નાખ્યું. વિરાટ બેટિંગ કરવાનો હતો તેની આગલી રાત્રે તેના પિતાનું અચાનક અવસાન થયું. વિરાટ પાસે બે વિકલ્પ હતા.બીજા દિવસે મેચ […]

ટીમ ઈન્ડિયાની જીત સાથે કોહલીએ સચિન-ધોનીને પાછળ છોડયા,ખાસ લિસ્ટના ટોપ-3માં બનાવી જગ્યા

મુંબઈ: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેગા ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવીને તેણે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 302 રનથી જોરદાર વિજય મેળવ્યો હતો. […]

વિરાટ કોહલીનો નવો રેકોર્ડ,ICC ટૂર્નામેન્ટમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

મુંબઈ:વનડે વર્લ્ડ કપ 2023 ની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. 2003 બાદ વનડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત હતી. ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર મેચ વિનિંગ ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો […]

IPLમાં 18 મહિના બાદ વિરાટ કોહલી બન્યો કેપ્ટન,પંજાબ સામે RCBની કમાન સંભાળી

મુંબઈ : વિરાટ કોહલીને ફરી એકવાર IPLમાં કપ્તાન બનવાની તક મળી છે. ટૂર્નામેન્ટની 16મી સિઝનની 27મી મેચમાં કોહલી પંજાબ કિંગ્સ સામે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતર્યો હતો. ટીમનો નિયમિત કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ફિલ્ડિંગ માટે યોગ્ય નથી. તે બેટ્સમેન તરીકે જ મેદાન પર ઉતરશે. ડુપ્લેસીસ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર ઉતરશે કોહલીએ 18 મહિના બાદ […]

વિરાટ કોહલીની બાયોપિકમાં જોવા મળશે રામ ચરણ? અભિનેતાએ કહી આ વાત

મુંબઈ:SS રાજામૌલીના RRR ના નાટુ નાટુ ગીતે ‘બેસ્ટ ઓરિજીનલ સોંગ’કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું.નાટુ-નાટુ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો છે કે આ ગીત લોકોના હોઠ પરથી ઉતરી રહ્યું નથી.RRRની આખી ટીમ આનાથી ઘણી ખુશ છે.ઓસ્કાર એવોર્ડ જીતવા પર RRRની આખી ટીમને ઘણા મોટા રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારથી RRRની ટીમ […]

વિરાટ કોહલીનો વિરાટ પાવર – શ્રીલંકા સામે કોહલીએ ODI માં સતત બીજી સદી ફટકારીને સચિનનો આ રેકોર્ડ પણ તોડ્યો

વિરાટ કોહલીએ શ્રીલંકા સામે ફટકારી સદી સતત બીજી સદી ફટકારીને બનાવ્યા અનેક રેકોર્ડ વનડે કરિયરની 45મી સદી ફટકારી દિલ્હીઃ-   ક્રિકેટર વિરાટ કોહલી કોઈની ઓળખનો મોહતાઝ નથી સતત ક્રિકેટમાં અનેક પરાક્રમ કરીને તે સર્ચામાં રહે છે ત્યારે હવે  શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ ઈનિંગથી ઘણા રેકોર્ડ […]

ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડેઃ વિરાટ કોહલીએ સદી ફટકારીને બનાવ્યા નવા રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી બેસ્ટમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ગુવાહાટીમાં પોતાના કેરિયરની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન મહાન બેસ્ટમેન સચિન તેદુંલકરના રેકોર્ટની બરાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યું છે. કોહલીએ ભારતમાં નવેમ્બર 2019 બાદ આ સદી ફટકારી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં તેમણે અત્યાર સુધીમાં 73મી […]

આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને કોહલીને નુકસાન

નવી દિલ્હીઃ ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની ICC ODI રેન્કિંગમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ ટોચના 10માં સ્થાન મળ્યું છે અને બંનેએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમ્યા ન હતા. ICC રેન્કિંગમાં આના કારણે બંને બેટ્સમેનોને નુકસાન થયું છે. વિરાટ એક […]

ટીમ ઈન્ડિયા, સુર્યાકુમાર યાદવ અને કોહલીને લઈને પાકિસ્તાની બોલિંગ કોચે કરી ટ્વીટ

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સુપર 12માં ટીમ ઈન્ડિયાએ ચાર મેચમાં જીતીને પોતાના ગ્રુપમાં ટોપ રહી હતી. આ ચાર મેચમાં ટીમના અન્ય ખેલાડીઓની સરખામણીએ વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવ અને વિરાટ કોહલીએ વધારે રન ફટકાર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના બોલિંગ કોચ ટ્વીટ કરીને વિરાટ અને સુર્યાકુમાર સિવાયની ટીમ ઈન્ડિયાની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાઈ […]

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવની બેટીંગની વિરાટ કોહલી અને રાહુલ દ્રવીડે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વેને હરાજીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવે પોતાની બેઠકથી પ્રભાવિત કર્યાં છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં યાદવે 25 બોલમાં 61 રન ફટકાર્યાં હતા. વિરાટ કોહલીએ સુર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી. કોહલી ઉપરાંત રાહુલ દ્રવીડ અને બીસીસીઆઈએ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code