1. Home
  2. Tag "Virpur"

વીરપુરમાં 224મી જલારામ જ્યંતી ભવ્યરીતે ઊજવાશે, ગામને દુલ્હનની જેમ શણગારાયું

રાજકોટઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની 224મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કાલે 19મીને રવિવારના રોજ કરાશે. જેના માટે તમામ તૌયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વીરપુર ગામના લોકો દ્વારા વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે. અને બાપાની જન્મ જયંતિનો નિમિતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં 204 વર્ષથી […]

વિરપુરના સીમ વિસ્તારમાં કેબલચારોનો તરખાટ, 200થી વધુ ખેડુતોના કેબલ તસ્કરો ઉઠાવી ગયા

રાજકોટઃ વિરપુર વિસ્તારમાં કેબલચોરોએ તરખાટ મચાવ્યો છે. ખેડુતોના બોર-કૂવાઓ પર ઈલેક્ટ્રિક મોટર સાથે જોડેલા કેબલની ચોરીના બનાવો વધી રહ્યા છે. વિરપુરના સીમ વિસ્તારમાં કેબલચોરીના 200 જેટલા બનાવ બન્યા છે. સીમ-ખેતરોમાં કેબલ સાચવવા માટે ખેડુતોને રાતના ઉજાગરા કરવા પડે છે. આથી પોલીસ સક્રિય બનીને પેટ્રોલિંગ વધારે અને કેબલચોરોને ઝડપી લે તેવી ખેડુતોમાં માગ ઊઠી છે. સૂત્રોના […]

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]

યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતી ગુરૂવારે ઊજવાશે

રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં  સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ સાતમને ગુરુવારે તા.11 નવેમ્બરના રોજ ધામધૂમથી ઊજવાશે.  ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ  તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. વીરપુરમાં પૂજ્ય બાપાની […]

વિરપુરનું જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારોમાં 6 દિવસ બંધ રહેશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો પર 6 દિવસ બંધ રાખવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. 30 ઓગસ્ટે રાજ્યભરમાં જન્માષ્ટીના તહેવારની  ઊજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે એક તરફ કોરોના સંકટ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી […]

હોળી-ધુળેટીમાં વિરપુરનું જલારામ મંદિર ભક્તો માટે રહેશે બંધ, આ ચાર દિવસ મંદિર બંધ રહેશે

રાજ્યમાં સતત વધતા કોરોનાના કહેરના કારણે લેવાયો નિર્ણય વિરપુર, જલારામ મંદિર પણ 27થી 30મી માર્ચ સુધી બંધ રાખવામાં આવશે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રહેશે અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code