વડોદરામાં વિશ્વામિત્રી નદી પરનો કાલાઘોડા બ્રીજની જર્જરિત હાલત, રેલિંગો પણ તૂટી ગઈ
વડોદરા : શહેરની મધ્યમાં આવેલો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ જર્જરિત બની ગયો છે. બ્રિજની બંને બાજુની રેલિંગો તૂટી પડી છે, જેના કારણે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી સ્થિતિ છે. બ્રિજની હાલત એવી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. બ્રીજની નીચે મગરોનો વસવાટ પણ વધી ગયો છે. આવામાં શુ તંત્ર આ દુર્ઘટનાની રાહ […]