1. Home
  2. Tag "Vishwamitri river"

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં 442 મગરોનો વસવાટ, 5 વર્ષમાં વસતીમાં 60 ટકાનો વધારો

વિશ્વામિત્રી નદીમાં 5 વર્ષમાં 167 મગરો વધ્યા, વર્ષ 2020માં મગરોની ગણતરી કરવામાં આવી ત્યારે 275 મગરો હતા 5 વર્ષ પહેલા 21 કિમીના પટમાં જેટલા મગર હતા તે હવે માત્ર અકોટા-દેણા વચ્ચે છે વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નદીમાં 442 મગરોનો વસવાટ છે. નદીમાં ગંદા પાણી અને માછલીઓને […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરાતા હવે પૂરનું જોખમ નહીં નડે

પ્રતાપપુરામાંથી 1100 ક્યુસેક પાણી છોડાયું છતાં નદીના લેવલમાં ખાસ વધારો નહીં, વિશ્વામીત્રી નદી ઊંડી નહોતી કરાઈ ત્યારે પાણી છોડાતા 15 ફુટનું લેવલ થતું હતુ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ લાંબા ગાળાનો છે, જે પૂર્ણ થતાં 4 વર્ષ લાગશે વડોદરાઃ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને લીધે ખાના-ખરાબી થઈ હતી. તેથી ફરીવાર પૂરની સ્થિતિ સર્જાય […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે ભીમનાથ બ્રિજ પાસે મગરો બાસ્કિંગ માટે આવી પહોંચ્યા

વિશ્વામિત્રી નદી પર ભીમનાથ બ્રિજ પાસે સૌથી વધુ મગરોને વસવાટ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મગરો કિનારે આવ્યા જેસીબીની કામગીરી દરમિયાન મગરો શાંતિથી કિનારે બેસી રહ્યા   વડોદરાઃ શહેરમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરને તેના ડેવલપનું કામ હાલ ચાલી રહ્યું છે. જેમાં તબક્કાવાર ચાલી રહેલા કામ દરમિયાન મગરોને ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોનું સ્થાળાંતર કર્યા વિના તબક્કાવાર કામગીરી કરાશે

વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા પ્રથમ ફેઝની કામગીરીનો પ્રારંભ નદીના 24.7 કિમીના વિસ્તારને ચાર ભાગમાં વહેચી કામગીરી કરાશે મગરોની 12 ગુફા નિશ્ચિત કરીને લાલ ધજા લગાવી દેવામાં આવી વડોદરાઃ શહેરમાં પૂરની સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી કરવામાં નદીમાં રહેલા […]

વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતી ગણતરી, 4 કલાકમાં 250થી વધુ મગરો દેખાયા

રાતના સમયે ટોર્ચનો પ્રકાશ ફેંકીને ચમકતી આંખોથી ગણતરી કરી 230 લોકોની 25 ટીમ વિશ્વામિત્રી નદીમાં ઉતરી ફોરેસ્ટ વિભાગે MSUના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની મદદ પણ લીધી વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી  વિશ્વામિત્રી નદી મગરોનું ઘર ગણાય છે. વિશ્વામિત્રી નદીના 27 કિલોમીટરમાં જ્યાં જુઓ ત્યાં મગરો જોવા મળતા હોય છે. નદીને ઊંડી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે મગરોને અન્યત્ર ખસેડાશે

એક મહિનો મગરોની વસતી ગણતરી કરાશે 24 કિમી નદીને 10 ફુટ ઊંડી કરાશે મગરોને ખસેડવા કેન્દ્ર સરકાર પાસે મંજુરી માગવામાં આવી વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસામાં આવેલા પૂરને લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવાનો નિર્ણય […]

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ડ્રેજિંગના કામને લીધે 300 મગરોને સ્થળાંતરિત કરાશે

વિશ્વામિત્રી નદીમાં મગરોને કામચલાઉ સ્થળાંતરિત કરાશે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને વન વિભાગ પાસે માગી મંજુરી નદીમાં કાપ કાઢવા માટે ડ્રેજિંગ કરવું જરૂરી છે વડોદરાઃશહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર ગણાય છે. નદીમાં 300થી વધુ મગરોનો વસવાટ છે. ગત ચોમાસામાં વિશ્વામિત્રીના પૂરમાં મગરો તણાઈને શહેરની સોસાયટીઓમાં આવી ગયા હતા. નદીના કાંઠા વિસ્તારમાં પણ અવાર-નવાર મગરો […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી ભયજનક સપાટીએ પહોંચી

નદીકાંઠાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, પરશુરામ ભઠ્ઠા પાસે આવેલું ગરનાળું પણ પાણીમાં ગરકાવ, લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વીડિયો વાઇરલ વડોદરાઃ શહેરમાં ફરીવાર વિશ્વામિત્રીના પૂરએ આફત સર્જી છે. ચોમાસાના બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી કાંઠા પરના 150 દબાણો દુર કરાશે

વિશ્વામિત્રી નદી અને કાસ વિસ્તારમાં કરાયેલા દબાણકારોને નોટિસ, મ્યુનિ.કોર્પોરેશને દબાણકારોની યાદી તૈયાર કરી, નદીમાં પૂરની તારાજી બાદ મ્યુનિનું તંત્ર જાગ્યું વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી પૂરના કારણે લોકોની માલ-મિલકતોને ભારે નુકશાન થયું હતું. તેમજ રોડ પર ભરાયેલા પાણી ઉતરવામાં ખૂબ સમય લાગ્યો હતો. અને તે માટે વિશ્વામિત્રી નદી કાંઠે તેમજ કાંસમાં થયેલા […]

વડોદરામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

વડોદરામાં ફરી પૂર સંકટ સર્જાયું, શહેરના રેલવે સ્ટેશન, એસટી ડેપો, કડક બજાર, સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, આજવા સરોવરના પાણી આસાપાસના ગામોમાં ફરી વળ્યા વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં વડોદરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code