PM 1લી એપ્રિલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ભોપાલ-દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1લી એપ્રિલના રોજ ભોપાલની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પીએમ ભોપાલના કુશાભાઉ ઠાકરે હોલમાં કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2023માં હાજરી આપશે. ત્યારબાદ, લગભગ 3:15 PM પર, વડાપ્રધાન ભોપાલ અને નવી દિલ્હી વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન, ભોપાલ ખાતે લીલી ઝંડી બતાવશે. સૈન્ય કમાન્ડરોની ત્રણ દિવસીય કોન્ફરન્સ […]


