1. Home
  2. Tag "Visit"

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]

એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાનારા એસસીઓમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એ.જયશંકર પાકિસ્તાન જશે. પરંતુ આ પ્રવાસ દરમિયાન એસ.જયશંકર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ઉપર કોઈ પણ પ્રકાર બેઠક કે ચર્ચા નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેમની […]

નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વાશિમ જશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા સમુદાયની સમૃદ્ધ વિરાસતની […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં પુણેની મુલાકાત લેશે. સાંજે 6 વાગ્યાની આસપાસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશનથી, તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વરગેટ, પુણે સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે તેઓ રૂ. 22,600 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને દેશને સમર્પિત કરશે. સ્વરગેટથી લઈને સ્વરગેટ સુધીના ડિસ્ટ્રિક્ટ કોર્ટના […]

ઉપરાષ્ટ્રપતિ દમણ ખાતે જામપોરેનું એવિઅરિનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ, જગદીપ ધનખડ 20થી 22 સપ્ટેમ્બર સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસીય મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે. આ પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અનેક મુખ્ય માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. 20 સપ્ટેમ્બરના રોજ દમણ ખાતે ધનખડ જામપોર ખાતે એવિઅરિ (પક્ષીશાળા)નું […]

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું ગૌરવ વધારનાર ખેલાડીઓ સાથે PM મોદીએ કરી મુલાકાત

પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યા 29 મેડલ PM મોદીએ ખેલાડીઓ સાથે કરેલી મુલાકાતનો વીડિયો આવ્યો સામે પીએમ મોદી ખેલાડીઓ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ રમતમાં ઈતિહાસ કરીને ભારત પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી પેરા એથલીટ્સ સાથે હસી મજાક […]

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતુ. બંને નેતાઓએ એકબીજાને હૂંફાળા આલિંગન અને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા થવાની છે. તમને જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ […]

પ્રધાનમંત્રી રવિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન […]

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

ઉપરાષ્ટ્રપતિ શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 23 ઓગસ્ટના રોજ શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધશે. તેમની મુલાકાત દરમિયાન,  ધનખર અમદાવાદમાં ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code