1. Home
  2. Tag "visited"

ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરક્ષાની ચિંતાઓ પર બોલતા ડૉ.જિતેન્દ્ર સિંહે કહ્યું કે સુરક્ષાને લઈને યોગ્ય જવાબ સુનિશ્ચિત કરવામાં આવશે. “અમે શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા તમામ ચિંતાઓ અને અવરોધોનું સમાધાન કરીશું. ત્રાસવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. […]

વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી

જયપુરઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની […]

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સોમવારે તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. મુલાકાતના પહેલા દિવસે તેમણે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. તેમની સાથે તેમની પત્ની અને ત્રણ બાળકો – ઇવાન, વિવેક અને મીરાબેલ પણ હતા. વાન્સ પરિવારે મંદિરની ભવ્યતા, કલા અને સુંદર સ્થાપત્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મંદિરમાં તેમને ભારતની ઊંડી […]

પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ અને ગાયકે પ્રધાનમંત્રી મોદીને ભેટ પણ આપી. દિલજીત દોસાંઝે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતના કેટલા ફોટોસ શેર કર્યા છે. ફોટા શેર કરતા સિંગર દિલજીતે લખ્યું, 2025ની શાનદાર શરૂઆત! પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ આર્મેનિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળે આર્મેનિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ મહામહિમ શ્રી એલેન સિમોન્યાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ ભારત અને આર્મેનિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો અને લોકશાહીના સહિયારા મૂલ્યો પર આધારિત બહુપક્ષીય સમકાલીન સંબંધોને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિએ વૈશ્વિક બહુપક્ષીય મંચો […]

મોસ્કોમાં રાજનાથ સિંહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન રાજનાથ સિંહે બંને દેશો વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત હંમેશા રશિયાની સાથે રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે […]

‘રાણીની વાવ’ની બે વર્ષમાં 5 લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી

અમદાવાદઃ છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ- ‘રાણીની વાવ’ની અંદાજે 5 લાખથી વધુ ભારતીય તેમજ 4 હજારથી વધુ વિદેશી સહેલાણીઓ મુલાકાતે આવ્યા. જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ એવી પાટણ ખાતે આવેલી રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19થી 25 નવેમ્બર […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

પ્રધાનમંત્રીએ એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી મહામહિમ ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ અને SIDS માટે ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી બ્રાઉને ભારત-કેરીકોમ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીની સાત મુદ્દાની યોજનાની પ્રશંસા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર […]

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ હરિણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળતા હવે ભાજપાએ નવી સરકારના ગઠન માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code