1. Home
  2. Tag "want to run daily train"

જૈનોના યાત્રાધામ પાલિતાણાથી બ્રાંદ્રા સુધીની સાપ્તાહિકને બદલે દૈનિક ટ્રેન દોડાવવા માંગ

ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં દેશભરમાંથી રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. જેમાં મંબઈથી આવનારા યાત્રિકોની સંખ્યા વધુ હોય છે. ત્યારે પાલિતાણા બ્રાન્દ્રા વચ્ચે હાલ સાપ્તાહિક ટ્રેન દોડી રહી છે. તેને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેન દૈનિક દોડાવવામાં આવે તો ટ્રાફિક પણ સારા પ્રમાણમાં મળી રહે તેમ છે. પાલિતાણામાં જૈન સમાજનું પવિત્ર યાત્રાધામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code