1. Home
  2. Tag "WAR"

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ગાઝાના રફાહને ખાલી કરવા સ્થાનિકોને કરી અપીલ

યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ઇઝરાયલ હમાસ વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, ઇઝરાયલી સેનાએ લોકોને ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર રફાહનો મોટાભાગનો ભાગ ખાલી કરવા જણાવ્યું છે. આ પહેલા ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરના કેટલાક ભાગોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. લોકોને જેતુન, તેલ અલ-હાવા […]

ભૂકંપ પ્રભાવિત મ્યામાંર અને થાઈલેન્ડમાં યુદ્ધના ધોરણે બચાવ અભિયાન તેજ

મ્યાનમારમાં વિનાશકારી ભૂકંપ બાદ બચાવ અભિયાન લગાતાર ચાલુ છે. બચાવ કર્મચારી કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. મ્યાનમારમાં 27 માર્ચના રોજ 7.2નો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે 1,700 લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. જ્યારે 300 થી વધુ લોકો લાપતા બતાવવામાં આવ્યાં છે. દરમિયાન મ્યાનમાર માટે મદદ […]

યુદ્ધથી ઘેરાયેલા આ દેશમાં દુનિયામાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ મળે છે પ્રજાને

છેલ્લા બે દાયકામાં ઇન્ટરનેટનો વિશ્વભરમાં ઝડપથી વિકાસ થયો છે. આ સાથે ઇન્ટરનેટ ડેટાના ભાવમાં પણ વધારો થયો છે. એક સમયે, ભારત સૌથી સસ્તો ઇન્ટરનેટ ડેટા ધરાવતા દેશોની યાદીમાં ટોચ પર હતું, પરંતુ હવે અહીં પણ ફુગાવાની અસર પડી છે અને ડેટાના ભાવમાં વધારો થવાને કારણે, દેશ ત્રીજા સ્થાને આવી ગયો છે. ભારતના પડોશી દેશો જેમ […]

ભારત યુદ્ધનું નહીં પરંતુ સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રિક્સ સમિટમાં કહ્યું કે ભારત યુદ્ધનું નહીં પણ વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરે છે. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે આહવાન કરતો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે યુદ્ધનું સમર્થન નથી કરતા, પરંતુ વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. જેમ આપણે સાથે મળીને […]

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લંબાયું છે, ઈઝરાયલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપતા હિઝબુલ્લાહ, હુથી સહિતના સંગઠનોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યાં છે. જેથી મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. બીજી તરફ દુનિયાના તમામ દેશોની નજર હાલ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે. દરમિયાન ઇરાન સાથે […]

ઈઝરાયલ 7મી ઓક્ટોબરે ઈરાન સામે કાર્યવાહી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ હવે ઈરાને ઝંપલાવ્યું છે. ઈરાન મિલાઈલોથી ઈઝરાયલ ઉપર હુમલો કરી રહ્યું છે. જો કે, ઈઝરાયલ શું કાર્યવાહી કરે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે.  દરમિયાન આગામી 7મી ઓક્ટોબરના રોજ ઈરાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગત 7મી ઓક્ટોબર 2023ના રોજ હમાસના […]

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂરઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં રહ્યાં હાજર ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છે પરંતુ સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં બોલતા, રાજનાથ સિંહે […]

યુક્રેન મામલે શાંતિ મંત્રણામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન

ચીન અને બ્રાઝિલ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન યુક્રેન ઉપર રશિયાના પ્રમુખે કર્યાં આકરા પ્રહાર રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલે છે નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં પણ તેને રોકી શક્યું નથી, બલ્કે તે દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યું […]

યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવે છેઃ નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.5 લાખથી વધારે વ્યક્તિના મોત નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. એફસીસીઆઈ રોડ સેફ્ટી એવોર્ડસ એન્ડ કોન્કલેવ 2024માં તેમણે વધુમાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code