1. Home
  2. Tag "WAR"

ઈઝરાયલ 7મી ઓક્ટોબરે ઈરાન સામે કાર્યવાહી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ હવે ઈરાને ઝંપલાવ્યું છે. ઈરાન મિલાઈલોથી ઈઝરાયલ ઉપર હુમલો કરી રહ્યું છે. જો કે, ઈઝરાયલ શું કાર્યવાહી કરે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે.  દરમિયાન આગામી 7મી ઓક્ટોબરના રોજ ઈરાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગત 7મી ઓક્ટોબર 2023ના રોજ હમાસના […]

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂરઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં રહ્યાં હાજર ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છે પરંતુ સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં બોલતા, રાજનાથ સિંહે […]

યુક્રેન મામલે શાંતિ મંત્રણામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન

ચીન અને બ્રાઝિલ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન યુક્રેન ઉપર રશિયાના પ્રમુખે કર્યાં આકરા પ્રહાર રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલે છે નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં પણ તેને રોકી શક્યું નથી, બલ્કે તે દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યું […]

યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવે છેઃ નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.5 લાખથી વધારે વ્યક્તિના મોત નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. એફસીસીઆઈ રોડ સેફ્ટી એવોર્ડસ એન્ડ કોન્કલેવ 2024માં તેમણે વધુમાં જણાવ્યું […]

PM મોદીની કૂટનીતિ, પહેલા પુતિન સાથે મુલાકાત હવે આવતા મહિને યુક્રેનનો પ્રવાસ

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.. ભારતે હમેંશા શાંતિપૂર્ણ સમાધાનની તરફદારી કરી છે.. થોડા સમય પહેલાજ વડાપ્રધાન મોદી રશિયામાં પુતિનને મળી ચૂક્યા છે.. હવે આવતા મહિને તેઓ યુક્રેન જશે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી સાથે મુલાકાત કરશે. છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ […]

કારગિલ વિજય દિવસ: યુદ્ધના જવાનો સાથેનો નરેન્દ્ર મોદીનો 25 વર્ષ જૂનો ફોટો વાયરલ

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર શહીદોને યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખના દ્રાસ સેક્ટર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. દરમિયાન, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની કેટલીક જૂની તસવીરો ‘મોદી આર્કાઇવ’ નામના જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે […]

હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અગાઉ, […]

આધુનિક યુગનું યુદ્ધ માત્ર યુદ્ધના મેદાન પૂરતું સીમિત નથીઃ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી

બેંગ્લોરઃ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ તેલંગાણાના ડુંડીગલમાં એરફોર્સ એકેડમીમાં 213 ઓફિસર્સ કોર્સની સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડને સંબોધિત કરી હતી. શનિવારે પરેડને સંબોધતા એર ચીફ માર્શલે કહ્યું હતું કે આધુનિક યુગનું યુદ્ધ હવે માત્ર યુદ્ધના મેદાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સતત વિકસિત થતું દૃશ્ય છે. તે જટિલ ડેટા નેટવર્ક્સ અને નવી સાયબર તકનીકોથી પ્રભાવિત છે. […]

મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code