1. Home
  2. Tag "WATER PROBLEM"

સુરેન્દ્રનગર અને વઢવાણના કેટલા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા

દાલમિલ રોડ પર સરકારી આવાસ યોજનામાં 7 દિવસે અપાતું પાણી વઢવાણના ધોળીપોળ, શિયાણીપોળ સહિત અનેક વિસ્તારોમાં 5 દિવસે અપાતું પાણી, નાગરિકો રજુઆત કરે છે, છતાયે નિયમિત પાણી પુરવઠો અપાતો નથી સુરેન્દ્રનગરઃ શહેર નજીક આવેલો ધોળીધજા ડેમ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. નર્મદાના પાણી ધોળીધજા ડેમમાં ઠાલવીને સૌરાષ્ટ્રભરમાં પહોંચાડવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણી […]

વઢવાણની ઉત્સવ પાર્ક સોસાયટીમાં 20 દિવસથી પાણી ન આવતા હોબાળો

સોસાયટીના સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનને કરી રજુઆત પાણીની લાઈનનો વાલ્વ તૂટી ગયો છતાં 20 દિવસથી રિપેર કરાતો નથી રહિશોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સુરેન્દ્રનગરઃ  શહેરના વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન મળતાં રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી હતી. છેલ્લા 20 […]

વડોદરાના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા

મહિલાઓએ મ્યુનિ.સામે વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી સ્થાનિક રહિશોએ મ્યુનિને અનેકવાર રજુઆત કરી છતાંયે પ્રશ્ન ન ઉકેલાયો પોલીસે મહિલાઓની અટકાયત કરતા મામલો ગરમાયો વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પાણી પુરતા પ્રેસરથી આવતું નથી. અને ઘણા દિવસથી આ સમસ્યા હોવાથી સ્થાનિક લોકોએ મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત પણ કરી હતી. પણ કોઈ […]

વઢવાણમાં રાત્રે 2.30 વાગ્યે પાણી અપાતા મહિલાઓએ કર્યો વિરોધ

ભર શિયાળે વઢવાણમાં પાણીની સમસ્યા, સવારે પાણીનું વિતરણ કરવાની માગ ઊઠી, કેટલાક વિસ્તારોમાં ડહોળુ પાણી આવતું હોવાની પણ ફરિયાદો સુરેન્દ્રનગરઃ વઢવાણમાં ભર શિયાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા રાતના 2.30 વાગ્યે નળ દ્વારા પાણી આપવામાં આવતું હોવાથી મહિલાઓને રાતના ઉજાગરા કરવા પડી રહ્યા છે. અને પુરતા પ્રેશરથી પાણી પણ આપવામાં આવતું નથી. […]

વાવમાં ચૂંટણી ટાણે જ પાણીની રામાયણ, ગ્રામજનોનો પંચાયત પર હલ્લાબોલ

હરીપુરાની મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ સમક્ષ વ્યથા ઠાલવી, પાણી નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી, પં ચાયતના પદાધિકારીઓ આશ્વાસન આપે છે, પણ પ્રશ્ન ઉકેલતા નથી પાલનપુરઃ જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં હાલ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે જ વાવમાં તંત્રના વાંકે પાણીની સમસ્યા સર્જાતા લોકોમાં આક્રોશ […]

ગાંધીનગરમાં પુરતા ફોર્સથી પાણી ન અપાતા નગરજનો પરેશાન

24 કલાક નહી માત્ર 3 કલાક પુરા ફોર્સથી પાણી આપો, દિવાળીના તહેવારો ટાણે જ પાણીનો કકળાટ, નવી પાઈપલાઈન નાંખવાનું કામ પણ ધીમુ ચાલે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સેક્ટર – 2, 3,4, 5 અને સેક્ટર – 6 સહીતના કેટલાક વિસ્તારમાં પાણી પુરતા ફોર્સથી અપાતું ન હોવાથી નગરજનો પરેશાન બન્યા છે. દિવાળી પર્વમાં ઘર સફાઈ સહિતની કામગીરીના […]

દિલ્હીની જનતાને હકનું પાણી નહીં મળે તો આમ આદમી પાર્ટી સત્યાગ્રહ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ સંકટ અંગે કહ્યું હતું કે, “જો 21 જૂન સુધીમાં દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો મારે 21 જૂનથી પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે.” તેમણે કહ્યું કે, “હું 21 જૂનથી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર બેસીશ. જળમંત્રી […]

જેલમાં બંધ કેજરિવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માટે મોકલ્યો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રી આતિશી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે  તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ પછી આતિશીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ધારાસભ્યોને જળ સંકટ વચ્ચે જનતાની વચ્ચે રહેવાની સૂચના આપી છે. જળ મંત્રી આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આકરી ગરમી વચ્ચે વીજળી અને પાણીની સ્થિતિ […]

પાણીની સમસ્યાના ઉકેલા માટે સમિતિની રચના કરવા દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

નવી દિલ્હીઃ દિલ્હી અને હરિયાણા વચ્ચેના જળ વિવાદને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે એક સમિતિની રચના કરવી જોઈએ. દિલ્હી સરકારે અરજી દાખલ કરીને હરિયાણાને તાત્કાલિક પાણી છોડવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. કહેવાય છે કે હીટવેવ […]

દિલ્હીવાસીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, હિમાચલ પ્રદેશને વધારાનું પાણી છોડવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પાણીની તંગીના મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિમાચલ પ્રદેશ અને હરિયાણા સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. કોર્ટે હિમાચલ પ્રદેશને શુક્રવાર થી દરરોજ 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે હરિયાણાને તેના વિસ્તારમાં પડતી નહેર દ્વારા દિલ્હી સુધી પાણી પહોંચાડવામાં સહયોગ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, દિલ્હી સરકારે પાણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code