કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન હલ થયો
કચ્છમાં દોઢ મહિનાથી કેનાલોના મરામતનું કામ ચાલતું હતું સલીમગઢથી સવારના 10-11 વાગ્યે કેનાલોમાં નર્મદાનું પાણી છોડાયું રાપરમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે ભૂજઃ કચ્છને નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ સુકી ધરા નંદનવન સમી બની ગઈ છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. દોઢ મહિના પહેલા નર્મદાની બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની હોવાથી કેનાલોમાં પાણી છોડવાનું […]