ચિનાબ નદી પરના ડેમોના તળિયાના ગેટ ખોલી કાદવ સાફ કરાશે, પાણીનો સંગ્રહ વધાશે
નવી દિલ્હી, 12 જૂન 2026: પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે શરૂ કરેલા કૂટનીતિક અને વ્યૂહાત્મક પ્રહારોની અસર હવે જમીન પર દેખાવા લાગી છે. દાયકાઓ સુધી ઉદારતા અને સંયમ રાખ્યા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ‘આતંકવાદ અને સહયોગ’ બંને એકસાથે ચાલી શકે નહીં. ભારત સરકાર દ્વારા ઐતિહાસિક […]


