1. Home
  2. Tag "water will be closed from March 15"

સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધીની મોરબી કેનાલમાં પાણી 15 માર્ચથી બંધ કરાશે

સુરેન્દ્રનગર, 08 માર્ચ 2026: Water in Morbi Canal to be closed from March 15,  રાજ્યમાં નર્મદાની બિસ્માર થયેલી પેટા કેનાલોને મરામતના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધી રિપેરીંગ માટે 2.5 કરોડનો ખર્ચ કરાશે.મોરબી બ્રાન્ચની આ કેનાલ 15 માર્ચથી બંધ કરી દેવામાં આવશે. તેથી સિંચાઈ માટે પાણી મેળવતા ખેડૂતોને જાણ કરી દેવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code