Vastu Tips: ઘરમાં આ જગ્યાઓ પર રાખો કૃષ્ણજીની વાંસળી, ધનની જોરદાર વર્ષા થશે
ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. કૃષ્ણ જન્માષ્ટમી પણ 6 સપ્ટેમ્બરે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ જન્માષ્ટમી પર વાંસળી ભેટ કરવાથી તે ખૂબ ખુશ થાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર વાંસળીને ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ વાંસળી કેવી હોવી જોઈએ અને ઘરની કઈ દિશામાં હોવી જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે, […]