નોકરિયાત વર્ગને રાહત આપતા વિકએન્ડની શરૂઆત કેવી રીતે થઈ? જાણો
અઠવાડિયાના અંતે આવતા સપ્તાહના આનંદને ફક્ત નોકરી કરતા લોકો જ સમજી શકે છે. શનિવાર અને રવિવારની રજા મળવાથી મળતી શાંતિ વિશે શું કહી શકાય? શનિવાર અને રવિવાર જીવનમાં કેવી રીતે જોડાયેલા છે તે જાણો. ભારત સહિત દુનિયાભરમાં નોકરીયાત વર્ગનું સૌથી મોટું દુ:ખ રજાઓનું છે. કારણ કે તેમને તેમના કામ પરથી રજા મળતી નથી. પણ જ્યારે […]