1. Home
  2. Tag "Welfare Board"

રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડ બનાવવા કોંગ્રેસ દ્વારા સરકારને રજુઆત કરાશેઃ અમિત ચાવડા

સુરતઃ  ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. રત્ન કલાકારો પુરતુ કામ ન મળવાથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા રત્ન કલાકારોને પરિવારનો જીવન-નિર્વાહ ચલાવવો પણ કપરો બની ગયો છે. રત્ન કલાકારોના અનેક પ્રશ્નો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એવા વિપક્ષના નેતા અમિત ચાવડાએ શ્રમજીવી સેવાલય ખાતે સુરતના  રત્નકલાકારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code