UN-WHOના વલણને લઈને ઈઝરાયલે નારાજગી વ્યક્ત કરીને હમાસના કૃત્યો અંગે કર્યાં અણિયારા સવાલ
હમાસ પ્રત્યે કુણુ વલણ રાખનાર UN– WHOને હમાસના કૃત્યોને લઈને ઈઝરાયલે કર્યાં અણિયારા સવાલ નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું […]