1. Home
  2. Tag "will be given"

રાષ્ટ્રપતિ દ્વારા 5 મી માર્ચે પ્રથમ પે જલ સર્વેક્ષણ પુરસ્કાર આપવામાં આવશે

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રથમ પે જલ સર્વેક્ષણ એવોર્ડ્સ 5 માર્ચ 2024એ વિજ્ઞાન ભવનમાં આપવાની જાહેરાત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આ સમારંભના અધ્યક્ષ બનશે, જેમાં જળ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ શહેરો અને રાજ્યોનું સન્માન કરવામાં આવશે. 130 પુરસ્કારોની વિશિષ્ટ શ્રેણી એનાયત થવાની છે, જે શહેરો અને રાજ્યોની નોંધપાત્ર […]

જિલ્લા પંચાયતના પ્રમુખોને જમીનોના N Aની સત્તા નહીં અપાય પણ પગારમાં વધારો કરી અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતીની જમીન બીન ખેતી કરવાની મંજુરીની સત્તા જિલ્લા પંચાયતો પાસે હતી. પરંતુ સરકારે જિલ્લા પંચાયતો પાસેથી આ સત્તા આંચકી લીધી હતી. તત્કાલિન સમયે ઘણી બધી જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાસે હતી. હવે મોટાભાગની જિલ્લા પંચાયતો ભાજપની પાસે છે. ત્યારે જિલ્લા પંચાયતોને બીન ખેતીની એનએની સત્તા પુનઃ પરત આપવાની જિલ્લા પંચાયતોના પ્રમુખોની માગ ઊઠી છે. […]

જન્માષ્ટ્રમીના તહેવારો પહેલા ગરીબો પરિવારોને વધારાની એક કિલો ખાંડ, એક લીટર તેલ અપાશે

રાજકોટઃ અષાઢ મહિનો પુરો થવાની તૈયારીમાં છે અને શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે, શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેમાં સાતમ-આઠમનો તહેવાર ઘરે ઘરે ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે. ત્યારે ગરીબ પરિવારો પણ ઉત્સાહને માણી શકે તે માટે સરકારે ગરીબ પરિવારોને રેશનિંગની દુકાનો પરથી વધારાની એક કિલો ખાંડ અને એક લીટર તેલ આપવાનો નિર્ણય કર્યો છે. […]

ગુજરાતમાં હજુ 4.48 કરોડ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી, આજથી ફ્રીમાં ડોઝ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને મફતમાં કોરોનાની વેક્સિનનો ત્રીજો યાને બુસ્ટર ડોઝ આપવાનો આજે શુક્રવારથી પ્રારંભ કરાશે. સરકારી દવાખાના, પ્રાથિમિક આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનના ડોઝ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આજે 15મી જુલાઇથી કોરોનાના બુસ્ટર […]

અમદાવાદમાં વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને દિવાળીબાદ ત્રીજો બુસ્ટર ડોઝ અપાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે,  બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને દિવાળી પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. […]

ડિગ્રી ઈજનેરીની સ્વનિર્ભર કોલેજોમાં હવે તા. 25મી સુધી કોલેજ કક્ષાએથી પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોમાં કેન્દ્રિય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહીના બીજી રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમો ચલાવતી સેલ્ફ ફાયાનાન્સ ઇજનેરી સંસ્થાઓ ખાતે ખાલી પડેલી બેઠકો પર ઓફલાઇન પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ શિક્ષણ સંચનાલયના તાબા હેઠળની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code