શક્તિપીઠ બહુચરાજી મંદિર કાલથી ખૂલશે, ભાવિકોએ કોરોનાની ગાઈડ લાઈનું પાલન કરવું પડશે
મહેસાણા: સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કોરોનાને કારમે દર્સનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે આવતી કાલથી દર્શનાર્થીઓ માટે ખૂલશે. મંદિરમાં દર્શન માટે આવતા ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે કેટલાક […]