1. Home
  2. Tag "will open"

શક્તિપીઠ બહુચરાજી મંદિર કાલથી ખૂલશે, ભાવિકોએ કોરોનાની ગાઈડ લાઈનું પાલન કરવું પડશે

મહેસાણા: સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કોરોનાને કારમે દર્સનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે આવતી કાલથી દર્શનાર્થીઓ માટે ખૂલશે. મંદિરમાં દર્શન માટે આવતા ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં કોરોનાનું  સંક્રમણ વધવાને કારણે કેટલાક […]

નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી હવે વિદેશમાં બ્રાન્ચ ખોલીને વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરશે

ગાંધીનગરઃ રાજ્યની નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની દેશમાં જ નહીં પણ હવે વિદેશમાં પણ પ્રસંશા થવા લાગી છે. એશિયાની નંબર વન ગણાતી નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી હવે વિશ્વના અલગ-અલગ દેશોમાં ખ્યાતનામ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સમાન આ યુનિવર્સિટીની શાખાઓ હવે વિદેશમાં પણ શરૂ કરવામાં આવશે. નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદેશથી […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code