અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે
અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઈઝ-1ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પૂર્ણ કરાયા છે. હવે આગામી નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાશે, મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25 હશે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ […]