વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, મહિલા અનામત ખરડા વિશે બોલી શકે છે
નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો પસાર નહીં થઈ શક્યો એ સંદર્ભે વડાપ્રધાન રાષ્ટ્ર સમક્ષ ભાજપ-એનડીએનું વલણ રજૂ કરશે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો અર્થાત […]


