1. Home
  2. Tag "world environment day"

ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોની સ્કેટીંગ રેલી યોજાઈ

ભાવનગર, 5 જુન, 2026 :   આજે 5 જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે શહેરના ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને નિષ્કલંક મહાદેવ, કોળિયાક સુધી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાએ બાળકોની સ્કેટીંગ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 […]

હરિયાળા ભવિષ્યનો સંકલ્પ: અરવલ્લી-સાબરકાંઠામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

હેમંત પરમાર, અરવલ્લી હરિયાળા ભવિષ્યનો સંકલ્પ: આજે ૫ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વધતા પર્યાવરણીય પડકારો, આબોહવા પરિવર્તન, જંગલોનું ઘટતું આવરણ, પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના અતિશય ઉપયોગ જેવા મુદ્દાઓ વચ્ચે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ વધુ પ્રાસંગિક બન્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ માનવજાતને કુદરત પ્રત્યેની […]

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

ગાંધીનગરઃ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) એ તેના મુખ્ય કાર્યક્રમ AmdaVadmA હેઠળ CEE કેમ્પસ, અમદાવાદ ખાતે “મેકિંગ ધ સિટી વાઇલ્ડ અગેઇન – અ કોલ ટુ ગ્રીન એક્શન” શીર્ષક સાથે એક સમૃદ્ધ અને વિચાર-પ્રેરક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (IIA) અમદાવાદ ચેપ્ટર અને અગ્રણી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિતના નેતાઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “વિશ્વ પર્યાવરણ દિવસ પર, ચાલો આપણે આપણા ગ્રહનું રક્ષણ કરવાની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપીએ. ચાલો આપણે સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહન આપવા માટે […]

વિશ્વ પર્યાવરણ દિવસઃ આ વર્ષે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવાની થીમ ઉપર કરાશે ઉજવણી

વિશ્વભરમાં આ થીમ અંતર્ગત પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની યજમાની ‘રિપબ્લિક ઓફ કોરિયા’ કરી રહ્યું છે. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહકમાંનું એક પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ છે. પ્લાસ્ટિકની થેલીઓએ આપણા રોજિંદા જીવનમાં સ્થાન મેળવી લીધું છે, […]

ગાંધીનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ  યુ. ડી. સિંઘે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય છે કે, આ વર્ષે ગરમીએ […]

દુનિયામાં દરેક દેશે વૈશ્વિક આબોહવાનાં સંરક્ષણ માટે અંગત સ્વાર્થોથી પર થઈને વિચારવું જોઈએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું. આ બેઠકને સંબોધન કરતાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દુનિયામાં દરેક દેશને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલુ વર્ષના પર્યાવરણ દિવસની થીમ – સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું અભિયાન – પર ભાર મૂકીને પીએમએ […]

આજે વિશ્વ પર્યાવરણ દિવસ,PM મોદીએ દેશવાસીઓને કરી આ અપીલ

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશની જનતાને અપીલ કરી હતી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના અભિયાનમાં દરેક માટે એક થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જ સમયે, પીએમ મોદીએ કહ્યું કે ગરીબ અને વિકાસશીલ દેશો કેટલાક વિકસિત દેશોની ‘ખોટી નીતિઓ’ની કિંમત ચૂકવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે […]

સીએમ યોગી આદિત્યનાથ વિશ્વ પર્યાવરણ દિવસ પર 5800 ગ્રામ પ્રધાનોને ઓનલાઈન શપથ લેવડાવશે

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોરખપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન રાજ્યની તમામ 58000 ગ્રામ પંચાયતો અને 762 મ્યુનિસિપલ સંસ્થાઓમાં પર્યાવરણ સુરક્ષા માટે ઓનલાઈન માધ્યમથી શપથ લેવડાવવામાં આવશે. તમામ ગ્રામ પ્રધાનો, નગર પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, મેયર અને ગ્રામ પંચાયતો, નગરપાલિકા સંસ્થાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પોતે પર્યાવરણને અનુકૂળ […]

આજે વિશ્વ પર્યાવરણ દિવસ , જાણો શા માટે 5 જૂનના રોજ મનાવાય છે આ દિવસ અને  તેને ઉજવવા પાછળનો શું છે ખાસ હેતુ

આજે વિશઅવ પર્યાવરણ દિવસ પર્યાવરણને પ્રદુષિત થતા અટકાવવાના હેતુંથી ઉજવાય છે આ દિન આજના દિવસે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો યોજાઈ છે એક કહેવત છે કે દરેક વ્યક્તિએ એટલા લાકડા તો ઉગાવવા જ જોઈએ કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેને બાળવામાં કામ લાગે, અર્થાત દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ ,કદાચ સંજોગોવશ તેને કાપવામાં આવે તો તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code