1. Home
  2. Tag "Yatradham Ambaji"

યાત્રાધામ અંબાજીમાં પોષી પુનમે માતાજી ગજરાજ પર આરૂઢ થઈને નગરયાત્રાએ નિકળશે

અંબા માતાજીના પ્રાગટ્ય દિનની ધામધૂમથી ઊજવણી કરાશે 51 શક્તિપીઠના મંદિરોમાંથી જ્યોતનો અંશ પ્રગટાવી અંબાજી મંદિર લવાશે ચાચર ચોકમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં 13મી જાન્યુઆરીને પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 32મા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાશે. નગરજનો સહિત વિશ્વ ભરના માઈ ભક્તો આરાધ્ય દેવીના દર્શનાર્થે ભક્તિમય […]

યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ

અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા 2.5 કિમીના શક્તિપથના કામનો આરંભ, ત્રણ ફેઝમાં થનારી કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ-વોકવે બનશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરથી ગબ્બરને જોડતા 2,5 કીમીના શક્તિપથના કામનો પ્રારંભ થયો છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1200 કરોડના કામો હાથ ધરાશે, ત્રણ ફેઝમાં થનારી […]

યાત્રાધામ અંબાજીમાં 12મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રવાસીઓ ઉમટી પડશે

અંબાજીઃ પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’ નું આયોજન કરાયુ છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે વહિવટી તંત્રની બેઠક મળી હતી.  મહોત્સવમાં આવનારા તમામ યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code