1. Home
  2. Tag "Year 2025"

વર્ષ 2025માં અત્યાર સુધીમાં રોહિત અને વિરાટ ઉપરાંત આ ક્રિકેટરોએ વિવિધ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ક્રિકેટ જગત માટે 2025નું વર્ષ અત્યાર સુધી નિવૃત્તિનું વર્ષ સાબિત થયું છે. કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ અને કેટલાક ખેલાડીઓએ ODI ફોર્મેટને અલવિદા કહ્યું છે. ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 વિશ્વકપ જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ હતી. જ્યારે તાજેતરમાં જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત અનેક વિસ્ફોટક ક્રિકેટરોએ નિવૃતિની જાહેરાત કરી છે. ભારતીય […]

ગુજરાતમાં વર્ષ-2025 દરમિયાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : ઋષિકેશ પટેલ

રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર, ગુજરાતમાં IASની 86 % જગ્યાઓ ભરાયેલી છે 5 વર્ષમાં સીધી ભરતીથી 41 IAS અને બઢતીથી 54 મળીને કુલ 95  IAS અધિકારી મળ્યાં  ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ […]

વર્ષ 2025નું પ્રથમ સુર્યગ્રહણ માર્ચ મહિનામાં થશે

નવી દિલ્હીઃ વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે બે મહિનાનો જ સમય છે અને 1લી જાન્યુઆરીથી નવુ વર્ષ પ્રારંભ થશે. ત્યારે નવા વર્ષમાં પ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થશે. માર્ચ મહિનામાં યોજનારુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ થયા હતા. જેમાં પ્રથમ એપ્રિલમાં અને બીજું ઓક્ટોબર મહિનામાં થયું હતું. […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! વસ્તી ગણતરી 2025 માં શરૂ થઈ શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025 થી 2026 સુધી થશે. કોરોના રોગચાળાને કારણે, 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હવે […]

ભારતમાં વર્ષ 2025 સુધીમાં ટીબીની બિમારીને નાબુદ કરાશેઃ કેન્દ્ર સરકાર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. જો કે, ભારત માત્ર કોરોના જ નહીં પરંતુ અન્ય ગંભીર બીમારીઓને પણ નાબુદ કરવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. દરમિયાન આગામી 37 મહિનામાં જ ક્ષય રોગને નાબુદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો. ભારતી પવારે જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code