1. Home
  2. Tag "yoga"

સ્વસ્થ રહેવા કાર્યસ્થળ પર પણ યોગાભ્યાસ કરવો: પીએમ

વ્યસ્ત કામના સમયપત્રક અને બેઠાડુ જીવનશૈલીના પડકારોને પ્રતિબિંબિત કરતા, PM નરેન્દ્ર મોદીએ દરેકને વિરામ દરમિયાન કાર્યસ્થળે યોગાભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા છે. આયુષ મંત્રાલય દ્વારા કરાયેલા એક ટ્વિટ શેર કરીને કે જે આયુષના કેન્દ્રીય મંત્રી, શ્રી સર્બાનંદ સોનોવાલે યોગમાં મોટા પાયે સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે “વાય-બ્રેક” યોગ પર એક મિનિટનો વિડિયો લોન્ચ કર્યો, ખાસ કરીને કોર્પોરેટ […]

PM મોદીએ આજથી શરુ થતા 3 દિવસીય યોગ મહોત્સવને ઉત્સાહ સાથે ઉજવવાની જનતાને કરી અપીલ

પીએમ મોદીની જનતાને અપીલ 3 દિવયીય યોગ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે દિલ્હીઃ- દેશના પ્રઝધાનમંત્રી નરેન્દ્ર મોદી 60 વટાવી ગયા હોવા છત્તા તંદુરસ્તી મામલે યુવાનોને ટક્કર આપે છે તેનું કારણે તેનમી દિનચર્યા કહી શકાય સવારે વહેલા જાગીને તેઓ યોગ કરે છએ ,દેશની જનતાને પણ તેઓ યોગ કરવા પ્રરિત વારંવાર કરતા રહે છે ત્યારે આજરોજ  દેશના  લોકોને […]

શું તમને સમયસર ઊંઘ નથી આવતી? તો કરો આ યોગ

યોગમાં એટલી શક્તિ છે કે તેનાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે. યોગાથી કેટલાક લોકોને એવા પણ ચમત્કાર જોવા મળ્યા છે કે જેને તેઓ માની પણ શકે નહીં પણ આવામાં જો વાત કરવામાં આવે ઊંઘની તો કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે તેઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઊંઘ આવતી નથી. જે લોકોને […]

માનસિક રીતે મજબૂત બનવા માટે યોગ છે અતિફાયદાકારક

યોગને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં મહત્વની કસરત અથવા ભારતની સૌથી મોટી દેન તરીકે જોવામાં આવે છે. સમગ્ર વિશ્વએ માન્યુું કે યોગ કરવાથી સ્વાસ્થ્ય તે સ્વસ્થ રહે છે અને માનસિક રીતે પણ લોકોને અનેક રીતે ફાયદા થાય છે. આવામાં જો માત્ર વાત કરવામાં યોગથી થતા માનસિક ફાયદાની તો તે આ પ્રમાણે છે. મનને સંતુલિત રાખવા માટે […]

આ યોગાસનથી વધે હાઈટ,બાળકોને નિયમિત કરાવો યોગા

તે વાતમાં કદાચ કોઈ વ્યક્તિ શંકા કરશે નહીં કે યોગાથી દરેક સમસ્યાનું નિરાકરણ આવે છે. યોગા અનેક સમસ્યાનું સમાધાન છે, તો આજે આપણે એ વિષય પર જાણીશું કે જેમાં વાત કરવામાં આવી હાઈટની એટલે કે શરીરની લંબાઈની. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો ધનુરાસન – આ આસન બાળકોની ઊંચાઈ વધારવાની સાથે પાચનતંત્રને પણ મજબૂત […]

યોગ શીખવા છે પણ ક્લાસની ફીસ વધારે છે? તો હવે યોગ વિશે ઘરે જ શીખો

યોગ ભગાવે અનેક રોગ, આ વાત આપણો સૌ કોઈને મોઢેથી સાંભળી હશે અને તે સૌ કોઈને આના વિશે જાણ પણ હશે. યોગ કરવાથી અનેક પ્રકારના રોગ હકિકતમાં દુર થઈ જાય છે અને તેનાથી અનેક લોકોને ફાયદો પણ થયો છે તેના પણ અનેક ઉદાહરણ છે. આવામાં જે લોકો સ્વસ્થ રહેવા માગે છે તે લોકો યોગ કરવા […]

દરરોજ યોગ કરવાથી નિરોગી રહી શકાય: કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે

અમદાવાદઃ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ” રાખવામાં આવી હતી. દેશના 75 આઇકોનીક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૈકી આયુષ મંત્રાલય દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં પણ સવારના 6 વાગ્યા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય રેલવે, કોલસા, ખાણ રાજ્ય મંત્રી […]

પીએમ મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ પીએમ મોદીએ લોકોને કરી અપીલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,વર્તમાન યુગમાં જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ વધી રહી છે ત્યારે યોગ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી છે. તેમણે યોગ […]

યોગમાં શ્વાસ લેવાની ઘણી કસરતોનો સમાવેશ થાય છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે: પીએમ મોદી

નવી દિલ્હીઃ આસનો સિવાય યોગમાં શ્વાસ લેવાની કેટલીક કસરતો પણ સામેલ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાનએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં યોગા વ્યાયામ વિશેની વિગતો સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સમગ્ર વિશ્વમાં આગામી 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં […]

બ્લડપ્રેશર રહેશે કંટ્રોલમાં,નિયમિત કરો આ 5 યોગ

ખરાબ જીવનશૈલી અને તણાવના કારણે ઘણા લોકો હાઈ બીપી, મોટાપા, ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓનો શિકાર બની રહ્યા છે.કેટલીકવાર આ રોગો જીવનભર દવાઓથી સંબંધિત હોય છે. જો જૂના સમયની વાત કરીએ તો હાઈ બીપીની બીમારી 50 વર્ષની ઉંમરે થતી હતી, પરંતુ આજના યુવાનો પણ આ બીમારીથી પીડાઈ રહ્યા છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code