1. Home
  2. Tag "yogi adityanath"

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ […]

યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળી એક્સ પર હત્યાની ધમકી, ધમકીબાજનું દેવરિયા હત્યાકાંડ સાથે છે કનેક્શન

લખનૌ: ઉત્તરપ્રદેશના દેવરિયાના ફતેહપુરના સામુહિક હત્યાકાંડનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. દેવરિયા કાંડના આરોપીઓના મકાન સરકારી જમીન પર હોવાને કારણે તાલુકા કોર્ટના ચુકાદાને ડીએમ કોર્ટે યથાવત રાખ્યો છે. આરોપીઓની અરજી નામંજૂર કરાય છે. તેનાથી ભડકેલા વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક્સ પોસ્ટ દ્વારા હત્યાની ધમકી આપી છે. મામલો સામે આવ્યા બાદ દેવરિયા પોલીસે કેસ નોંધ્યો છે. […]

યોગી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ,કાશી વિશ્વનાથના દરબારમાં 100મી વખત નમન કરનાર પ્રથમ સીએમ બન્યા

લખનઉ:આમ તો વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવી પહોંચે છે.પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.છેલ્લા છ વર્ષમાં તેઓ 100 વખત બાબાના દરબારમાં હાજરી આપી ચુક્યા છે.શનિવારે સવારે, તેમણે તેમની હાજરીની સદી ફટકારી અને ઉત્તર પ્રદેશ અને વિશ્વ સહિત દેશમાં શાંતિ, સૌહાર્દ અને લોક કલ્યાણ માટે બાબાને […]

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસીય ગોરખપુરના પ્રવાસે આવશે,ઘણા કાર્યક્રમોમાં થશે સામેલ  

દિલ્હી:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર આવશે.મુખ્યમંત્રી ભટહટના પિપરીમાં બની રહેલી રાજ્યની પ્રથમ આયુષ યુનિવર્સિટીમાં OPD સેવાનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી ગુરુવારે લખનઉ જવા રવાના થશે. બપોરે લગભગ 2.15 વાગ્યે પીપરીમાં ઓપીડીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી મણિરામ સિક્ટરમાં સ્થિત મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટી જશે.રાત્રી વિશ્રામ ગોરખનાથ મંદિરે કરવામાં આવશે.ગુરુવારે બપોરે પ્રાદેશિક રમતના મેદાનમાં આયોજિત રમતગમત […]

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ

સીએમ યોગીને જાનથી મારી નાખવાની મળી ધનકી શાહીદ નામથી કોઈ વ્યક્તિએ વ્હોટ્સએપ પર આપી ધમકી લખનૌઃ- ઉત્તરપ્રદેશષના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને આજથી પહેલા ઘણી વખત મારી નાખવાની ધમકીો મળી હતી ત્યારે ફરી એક વખતસી એમ યોગી આદિત્યનાથને  બોમ્બથી હુમલાની ધમકી આપવામાં આવી છે.અગાઉની જેમ જ  આ વખતે પણ યુપી-112માં વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને ધમકી આપવામાં […]

અદિવી શેષ અને મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા-પિતાએ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, CMએ આપી ખાસ ભેટ 

લખનઉ:અદિવી શેષ સ્ટારર મેજર ફિલ્મે માત્ર વિવેચકોના દિલ જ નહીં જીત્યા પણ દર્શકોને ભાવુક પણ કર્યા છે.મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની કહાનીએ સમગ્ર દેશને હચમચાવી દીધા છે.તાજેતરમાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અદિવી શેષ અને મેજર ઉન્નીકૃષ્ણનના માતાપિતાને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ દરમિયાન અદિવી શેષ ખૂબ જ ખુશ જોવા મળ્યા. અદિવી શેષે માનનીય મુખ્યમંત્રીને ફિલ્મનો […]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને જોશે,યોગી આદિત્યનાથ માટે લખનઉમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે તૈયાર છે.આ ફિલ્મ હિંદુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે.સ્ક્રીનિંગનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હશે.આ દરમિયાન ડાયરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ […]

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકાશે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પૂજા,રચાશે ઈતિહાસ

રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકાશે રામનગરીમાં ઉત્સાહનો માહોલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પૂજા લખનઉ:રામનગરીમાં ઉત્સાહનો માહોલ છે.એક જૂન બુધવારના રોજ એટલે કે આજે વધુ એક ઈતિહાસ બનવા જઈ રહ્યો છે.અયોધ્યામાં મંદિરના ગર્ભગૃહનો પહેલો પથ્થર રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શિલાપૂજન કરશે.સીએમ યોગી ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કરશે. આ માટે […]

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી સાથે કરી મુલાકાત રાજ્યપાલ આનંદીબેન સાથે પણ કરી મુલાકાત આ ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે સપોર્ટ લખનઉ: નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, અનુપમ ખેર, અભિષેક અગ્રવાલ સહિતની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે રવિવારે સીએમ કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી.યોગી આદિત્યનાથના […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ યોગી આદિત્યનાથએ ગોરખપુર બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ થયો છે. રાજકીય પક્ષો દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી યોગીને ગોરખપુર શહેરની બેઠક ઉપરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code