ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનશે વધુ સુરક્ષિત, મહત્વના કરાર થયાં
નવી દિલ્હી, 25 મે 2026: દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાના આધુનિકીકરણ અને ટેકનિકલ કુશળતાને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે NHAIએ નોર્વેના ઓસ્લો ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નોર્વેજીયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે એક સમજૂતી […]


