1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અટલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા દિલીપ ગાંધીનું કોરોનાના કારણે નિધન
અટલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા દિલીપ ગાંધીનું કોરોનાના કારણે નિધન

અટલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા દિલીપ ગાંધીનું કોરોનાના કારણે નિધન

0
Social Share
  • ભાજપના મંત્રી દિલીપ ગાંઘીનું નિધન
  • કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

દિલ્હી – સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે, ત્યારે અનેક મોટી હસ્તીઓથી લઈને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોય તેવા અનેક સમાચાર જોવા મળ્યા છે. ત્યારે હવે ભાજપના વધુ એક નેતાનનું કોરોનામાં નિધન થયુ છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીઅને ભાજપના નેતા દિલીપ સિંહ ગાંઘીનું દિલ્હી સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે, આ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે બાદ તેમની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યા તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા અને કોરોના સામે જંગ હારી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલીપ ગાંઘી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયની સરકારમાં મંત્રી તરીકે કાર્યરત રહી ચૂક્યા હતા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code