1. Home
  2. ગુજરાતી
  3. કેટલીક સિક્વન્સ ખુબ નિરીશાજનક, હનુમાનના નિર્દેશકે આદિપુરષ ફિલ્મને લઈને કર્યોં કટાક્ષ
કેટલીક સિક્વન્સ ખુબ નિરીશાજનક, હનુમાનના નિર્દેશકે આદિપુરષ ફિલ્મને લઈને કર્યોં કટાક્ષ

કેટલીક સિક્વન્સ ખુબ નિરીશાજનક, હનુમાનના નિર્દેશકે આદિપુરષ ફિલ્મને લઈને કર્યોં કટાક્ષ

0
Social Share

બેંગ્લોરઃ પ્રશાંત વર્મા દ્વારા બનેલી ફિલ્મ ‘હનુમાન’ થિયેટરમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ડોમેસ્ટિક બોક્સ ઓફીસ પર તેજ સજ્જા અભિનીત આ ફિલ્મએ 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ખૂબ નાના પાયે હોવા છતા તે મોટી હીટ ફિલ્મ બની છે. ફિલ્મની સફળતાથી પ્રશાંત ઘણો ખૂશ છે. દરમિયાન નિર્દેશક પોતાની ખૂશી વ્યક્ત કરતા અને ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે.
અંદાજે 300 કરોડ બજેટ સાથે બનેલી ઓમ રાઉતની ‘આદિપુરુષ’ ને તેના સીન અને ડાયલોગ માટે ગંભીર પ્રતિક્રિયા આપી છે. પોતાની ફિલ્મ સાથે એમુક વસ્તુઓ નકરવાના પાઠ રીતે દેખે છે, પ્રશાંત વર્માએ કહ્યું કે બિલકુલ નહીં હવે ફિલ્મ બને કે ન બને પણ હું આ ફિલ્મ જેવી છે તેવી જ બનાવીશ. કારણ કે આ એવી ભૂલો છે. જે હું ક્યારેય નહીં કરુ, ભલે પછી કોઈ પણ ફિલ્મ હોય. તે મારી ફિલ્મની શૈલી નથી, અને એક વ્યક્તિ કરીકે પણ તે ફિલ્મ મારી નિર્માણ પ્રક્રિયાને જરાય પ્રભાવિત કરી ન હતી.
જ્યારે પ્રશાંત વર્મા ને પૂછવામાં આવ્યું કે, શું ’આદિપુરૂષ’ તેમને કોઈ રીતે નુકશાન પહોંચાડે છે, તો તેણે કહ્યું ‘સચું કહુ તો ફિલ્મમાં કેટલીક એવી સિક્વન્સ હતી કે જ્યા મને વાહ કરવાની મજબૂર થયા હતા. તે ખૂબ સારી હતી હું તે ક્યારેય કરી શક્યો નહીં. એ શ્રેય આપણને આપવો જોઈએ. તે જ સમયે, એવી કેટલીક સિક્વન્સ હતી જે જોઈને હું ખૂબ દૂખી થયો હતો. હું મારી જાતને કહી રહ્યો હતો કે મે તે અલગ રીતે કર્યું હોત દરેક નિર્માતાને આવું લાગતું હોય છે.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code