1. Home
  2. revoi editor

revoi editor

રાજકોટમાં તા. 20મી એપ્રીલથી પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી કરાશે

રાજકોટ, 10 માર્ચ, 2026: The first phase of house census will be conducted, ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસતી ગણતરી કરવામાં આવશે. વસતી ગણતરી માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 20 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કાની કામગીરી થશે જેમાં સૌપ્રથમ ઘરોની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા […]

200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમા આજે પણ અકબંધ છે: જગદીશભાઈ વિશ્વકર્મા

દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’માં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જેતલપુર, 10 માર્ચ, 2026 – Jetalpurdham ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ‘માં […]

વડોદરા મ્યુનિએ વેરો બાકી હોવાથી મકરપુરા ST ડેપોની બુકીંગ અને પાર્સલ ઓફિસ સીલ

વડોદરા, 10 માર્ચ, 2026: Makarpura ST depot booking and parcel office sealed due to VMC tax arrears,  વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટાર્ગેટ પુરા કરવા માટે બાકી વેરા વસુલાત કરવામાં આવી છે. જેમાં સરકારી કચેરીઓ સામે પણ સિલિંગ સુધીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના મકરપુરા એસટી ડેપોનો રૂ. 1 કરોડ 9 લાખનો વેરો બાકી હોવાથી […]

રાણીપમાં નજીવી વાતે એક સમાજના બે જુથો બાખડી પડ્યા, સામસામે પથ્થરમારો

અમદાવાદ, 10 માર્ચ, 2026: Two groups from the same community clashed,  શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગરમાં ગત રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની […]

વડોદરામાં પૂરઝડપે સગીર કારચાલકે 4 વાહનો સહિત લોકોને અડફેટે લીધા

વડોદરા, 10 માર્ચ, 2026:A minor driver hit 4 vehicles, શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં સગીર કારચાલકે પૂરઝડપે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાર વાહનોને અડફેટે લીધા હતા. અને બાળકી સહિત 5 લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કારચાલક સગીરને મારમારીને પોલીસના […]

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, અમદાવાદ, ડીસામાં 41 ડિગ્રી તાપમાન

અમદાવાદ, 10 માર્ચ, 2026: Temperatures at 42 degrees in Rajkot & Surendranagar, રાજ્યમાં માર્ચ મહિનામાં જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ, ડીસા અને કંડલામાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો હતો. રાજ્યભરમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી […]

રક્ષા મંત્રીએ ‘ડિફેન્સ ફોર્સિસ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર ભારતીય સૈન્ય માટેનો રોડમેપ’ રજૂ કર્યો

નવી દિલ્હી, 10 માર્ચ, 2026 – રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે 10 માર્ચે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં આયોજિત એક કાર્યક્રમમાં ‘ડિફેન્સ ફોર્સીસ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર ભારતીય સૈન્ય માટેનો રોડમેપ’ રજૂ કર્યો. આ વ્યાપક બ્લૂપ્રિન્ટ હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ દ્વારા ડિફેન્સ ફોર્સીસને આધુનિક, સંકલિત અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન સૈન્યમાં પરિવર્તિત કરવા માટે તૈયાર કરવામાં […]

શહેરી વિસ્તારોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા “લેક એન્ડ એર વોચ”

ગાંધીનગર, 10 માર્ચ, 2026: Lake and Air Watch” to improve lakes and air quality in urban areas વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના […]

ચૂંટણી પંચે કોલકાતામાં પશ્ચિમ બંગાળના અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે બેઠક યોજી

કોલકાતા, 10 માર્ચ 2026: ચૂંટણી પંચે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. કમિશન હવે રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે. બૂથ-સ્તરના અધિકારીઓ સાથેની વાતચીત પછી એક પત્રકાર પરિષદ યોજાશે. મુખ્ય ચૂંટણી […]

છેલ્લા દસ વર્ષમાં દેશમાં ખાદ્યાન્ન ઉત્પાદનમાં 44%નો વધારો થયો છે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 10 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં ખાદ્ય અનાજના ઉત્પાદનમાં 44 ટકાનો વધારો થયો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા ચૌહાણે જણાવ્યું હતું કે દેશે 3.57 અબજ ટન ખાદ્ય અનાજ ઉત્પાદન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code