1. Home
  2. sanket

sanket

ખેડૂત આંદોલન સંપન્ન: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી, ટિકૈતે લીલી ઝંડી બતાવી

ખેડૂત આંદોલનની પૂર્ણાહુતિ દિલ્હી બોર્ડર છોડીને ખેડૂતોની ઘરવાપસી ટિકેત 15 ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડશે નવી દિલ્હી: અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન હવે પૂર્ણ થયું છે ત્યારે ખેડૂતોએ હવે દિલ્હી બોર્ડર પરથી ઘરવાપસી શરૂ કરી છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પહેલી ટૂકડીને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. અત્યારે ખેડૂતો ખુશીથી ઘરવાપસી કરી રહ્યા છે […]

બલરામપુરમાં 9800 કરોડની પરિયોજનાઓનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – ભારત દરેક પડકારો ઝીલવા પ્રતિબદ્વ

બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ સીડીએસ બિપિન રાવતને કર્યા યાદ ભારત દુ:ખમાં છે, પરંતુ દરેક પડકારોનો સામનો કરવા તૈયાર: પીએમ મોદી નવી દિલ્હી: બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ પરિયોજનાનો કુલ અંદાજીત ખર્ચ 9800 કરોડ રૂપિયાની આસપાસ છે. આ યોજનાથી ખાસ કરીને 9 જીલ્લાના 29 લાખ […]

દિલ્હીની માફક મુંબઇમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું, આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી

દિલ્હીની માફક મુંબઇમાં વધી રહ્યું છે પ્રદૂષણ મુંબઇના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી અનલોક બાદ પ્રદૂષણમાં ફરીથી વધારો થયો મુંબઇ: દિલ્હીની માફક હવે મુંબઇમાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દિલ્હીમાં તો પ્રદૂષણનું કારણ પરાળી બાળવાનું, ઔદ્યોગિકીકરણ, ટ્રાફિક છે પરંતુ મુંબઇમાં તો ગગનચુંબી ઇમારતોના બાંધકામને કારણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. મુંબઇમાં ગગનચુંબી ઇમારતોના […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો, સાથે રેલી પણ યોજાઇ

સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા દિવંગત શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ દ્વારા પણ શ્રદ્વાંજલિ આપવામાં આવી કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાળીને આપી શ્રદ્વાંજલિ તે ઉપરાંત ભાભર શહેરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અમદાવાદ: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના […]

IMAથી જ દિવંગત CDS બિપિન રાવતે તાલીમ લીધી હતી, દેશનો તિરંગો હંમેશા ઉંચો રહેશે: રાષ્ટ્રપતિ કોવિંદ

દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડને રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધિત કરી આ દરમિયાન તેમણે દિવંગત CDS જનરલ બિપિન રાવતને કર્યા યાદ CDS બિપિન રાવતે અહીંયાથી જ તાલીમ લીધી હતી નવી દિલ્હી: દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે CDS જનરલ બિપિન રાવતને યાદ કર્યા હતા. તેમણે કહ્યું […]

હવે કોવિડ માટે RTPCR ટેસ્ટ નહીં કરાવવો પડે, માસ્કથી જ કોરોનાની ખબર પડી જશે

નવી દિલ્હી: સામાન્ય વ્યક્તિને કોવિડ કે પછી કોવિડના લક્ષણો છે કે નહીં તેના માટે RTPCTR ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેતો હતો. જો કે હવે RTPCR ટેસ્ટ કરાવ્યા વગર પણ સામાન્ય વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. હવે માસ્કથી આ ખતરનાક વાયરસને શોધી શકાશે. હવે ટૂંક સમયમાં જ ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના માધ્યમથી […]

ક્રિપ્ટોકરન્સી પર વિશ્વના દેશોએ એક સમાન નિયમ બનાવવા આવશ્યક: PM મોદી

પીએમ મોદીએ ક્રિપ્ટોકરન્સી પર વિશ્વના દેશોને એકજુટ થવાની અપીલ કરી બધા દેશોને સાથે મળીને નિયમ ઘડવા માટે અપીલ કરી ક્રિપ્ટોનો ઉપયોગ લોકશાહી મજબૂત બનાવવા થાય તે જરૂરી નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશ્યલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી જેવી ઉભરતી ટેકનોલોજી માટે વૈશ્વિક નિયમો બનાવવાને લઈને સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી. તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે, […]

‘પાકિસ્તાન અને ચીન દ્વારા માનવ અધિકારોનું હનન’ વિષય પર વક્તવ્ય: આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિભાગ દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન પરિસંવાદમાં ‘પાકિસ્તાન અને ચીન દ્વારા માનવ અધિકારોનું હનન’ વિષય પર કરાશે ચર્ચા JNU યુનિવર્સિટીના ફેકલ્ટી કરશે સંવાદ નવી દિલ્હી: વિશ્વમાં કેટલાક દેશોમાં લઘુમતીઓની દશા વધુને વધુ કફોડી છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર, દમન કરવામાં આવે છે અને તેઓ વારંવાર […]

દિવંગત બ્રિગેડિયર લિડ્ડરની પુત્રીના આ શબ્દો સાંભળીને તમારી આંખમાંથી અશ્રુઓ સરી પડશે, જાણો શું કહ્યું?

તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર લિડ્ડરનું પણ થયું હતું દેહાંત તેમના અંતિમ સંસ્કાર બાદ તેમની પુત્રીએ ખૂબ સરસ કહ્યું મારા પિતા જ મારા પ્રેરણા સ્ત્રોત હતા: આસના નવી દિલ્હી: તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત સહિત અન્ય સૈન્ય અધિકારીઓને દેહાંત થયા હતા જેમાં ટોચના અધિકારી બ્રિગેડિયર એલ એસ […]

નવાબ મલિક ઝુક્યા, સમીર વાનખેડે પર ટિપ્પણી કરવા બદલ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી

આખરે મલિક ઝુક્યા સમીન વાનખેડે પર ટિપ્પણી બદલ કોર્ટમાં બિનશરતી માફી માંગી છેલ્લા કેટલાક સમયથી તેઓ ટિપ્પણી કરી રહ્યા હતા નવી દિલ્હી: મુંબઇ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ કિંગખાન શાહરૂખના લાડલા આર્યન ખાનનું નામ સામે આવ્યું ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક NCBના ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્વ સતત ટિપ્પણી કરી રહ્યા હતા. અંતે હવે NCP નેતા નવાબ મલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code