1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક
  4. વૈશ્વિક ભારતીયો

વૈશ્વિક ભારતીયો

ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સની આ મેચમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં વાપસી કરી લીધી છે. ડિસેમ્બર 2022માં કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત પહેલી વાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે તેની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કર્ણાટકના અલૂરમાં તેની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ તરફથી […]

ભારતીય નૌકાદળની સૌથી મોટી સૈન્ય કવાયત ‘મિલન’નો વિશાખાપટ્ટનમમાં પ્રારંભ

બેંગ્લોરઃ મિલાન કવાયતની 12મી આવૃત્તિ આજથી આ મહિનાની 27મી તારીખ સુધી વિશાખાપટ્ટનમમાં યોજાવાની છે, જેમાં 50 થી વધુ રાષ્ટ્રોની ભાગીદારી છે. “સુરક્ષિત મેરીટાઇમ ફ્યુચર માટે ફોર્જિંગ નેવલ એલાયન્સિસ” થીમ આધારિત આ કવાયતનો હેતુ સહભાગી નૌકાદળો વચ્ચે સહયોગને મજબૂત કરવાનો છે. દરિયાઈ કવાયતમાં એક મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના 15 જહાજો, ભારતીય નૌકાદળના લગભગ […]

દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે, DP વર્લ્ડ દ્વારા બાંધવામાં આવનાર દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે આજે ભારત માર્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત માર્ટ જેબેલ અલી પોર્ટના વ્યૂહાત્મક સ્થાન અને લોજિસ્ટિક્સમાં મજબૂતાઈનો […]

મુંબઈ એરપોર્ટઃ HIRO સમયગાળા દરમિયાન સામાન્ય ઉડ્ડયન વિમાનની કામગીરી પર પણ પ્રતિબંધ

મુંબઈઃ રોગચાળા પછી મુસાફરી પરના નિયંત્રણોમાં વધારો થવાની સાથે, હવાઈ મથકો પર હવાઈ ટ્રાફિક અને હવાઈ જગ્યાની ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મુંબઈ એરપોર્ટ, જે દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંનું એક છે, તેના રનવે પર ભીડ અને વધારાની ક્ષમતાથી પીડાય છે, જે અજાણતાં જ એર સ્પેસ ભીડ તરફ દોરી જાય છે, જેના દ્વારા ફ્લાઇટ્સને લગભગ […]

ડીપફેક ટેક્નોલોજીથી દૂનિયા પરેશાન, ભારત સરકારે આ મુશ્કેલીથી બચવા તૈયારી કરી લીધી

ડીપફેક દુનિયાભર માટે એક મોટી સમસ્યા બની રહી છે. આ ટેક્નોલોજીએ પૂરા વિશ્વ માટે એક અલગ પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અપરાધી કોઈપણ વ્યક્તિનું નકલી રૂપ બનાવે છે, જે અસલી વ્યક્તિની જેમ બોલે છે, ચાલે છે, કામ કરે છે, વાત કરે છે, ચહેરાના હાવભાવ અસલી વ્યક્તિ જેવા હોય છે. ડીપફેક ટેકનોલોજીનો […]

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को […]

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

લોકસભા ચૂંટણીના 88 મદદનીશ ચૂંટણી અધિકારીઓનો 5 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 88 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણી […]

ભારતીય નાગરિકો માટે ઈરાન સરકારે ફ્રી વિઝા પોલિસીને મંજૂરી આપી

નવી દિલ્હી: ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સુવિધા આપવાની જાહેરાત કરી છે. આજે મંગળવારે નવી દિલ્હીમાં ઈરાનના દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ 4 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે. જોકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં પ્રવાસી ઈરાનમાં માત્ર 15 દિવસ […]

રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ રામલલાની મૂર્તિને જે શણગાર કરાયો છે જેની ભારત જ નહીં સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. રામલલાની સુંદર પ્રતિમાને સોનુ, હિરા, રૂબી અને પન્નાથી જડિત આભુષણોની પણ ચર્ચા થઈ રહી છે. રામલલાના પહેરાવેલા આભુષણો લખનૌમાં તૈયાર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code