1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

બ્રહ્માંડમાં બ્લેક હોલની અંદર શું છે? વૈજ્ઞાનિકોએ કરી તપાસ

બ્લેક હોલ વિશે લોકોને જ્યારથી ખબર પડી છે ,ત્યારથી તેમના મનમાં ઉત્સુકતા જાગી છે કે આ બ્લેક હોલ છે શું? પણ હવે તમારી આતુરતા નો અંત આવી ગયો છે કેમ કે આપણા વૈજ્ઞાનિકોએ આ વિષેની માહિતી જાણી લીધી છે. તમને જણાવી દઈએ કે બ્લેક હોલમાં ઘણું અંધારું હોય છે,જે ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે. આ […]

સુનિતા વિલિયમ્સ અને બૈરી વિલ્મોર ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર ફરશે પરત

નવી દિલ્હીઃ નાસાએ જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી 2025માં સ્પેસ સ્ટેશનથી સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લવાશે. આ માટે નાસા સ્પેસ એક્સના ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની મદદ લેશે. સુનીતા અને બૂચ વિલ્મોર ક્રૂ-9 સાથે પૃથ્વી પર પાછા ફરશે. સુનિતાને પૃથ્વી પર લાવવા માટે બોઇંગના સ્ટાર લાઇનરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના અમેરિકન […]

ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષની દુનિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી છે. MyGovIndia દ્વારા X પર એક થ્રેડ ફરીથી પોસ્ટ કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ થ્રેડ તેની ઝલક આપે છે…” #PMModi #SpaceAchievements #IndiaInSpace #MyGovIndia #SpaceProgress #IndianSpaceMission #SpaceExploration #SpaceTechnology #IndiaSpaceProgram #SpaceInnovation #IndiaInSpace #SpaceDevelopment #SpaceScience […]

શું છે સુપરમૂન, સામાન્ય દિવસો કરતા કેમ ચંદ્ર મોટો દેખાય છે?

આજે માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે. દુનિયાભરની અલગ અલગ સ્પેસ એજન્સી ચંદ્રને લઈને લગાતાર અલગ-અલગ રિસર્ચ કરે છે. કેમ કે અંતરિક્ષની રહસ્યમયી હોય છે. ચંદ્રને કેમ સુપરમૂન કહેવામાં આવે છે અને સામાન્ય દિવસો કરતા કેવી રીતે અલગ અને મોટો દેખાય છે. • સુપરમૂન અમેરિકન સ્પેસ એજન્સી નાસાના રિપોર્ટ અનુસાર 19 ઓગસ્ટથી આગામી ત્રણ દિવસ […]

રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર: ચંદ્રયાન 3 ટીમને વિજ્ઞાન પુરસ્કારથી સન્માનિત કરાશે

આપણા દેશના વૈજ્ઞાનિકોએ પોતાના ક્ષેત્રમાં અનેક અજાયબીઓ કરી બતાવી છે. આવી સ્થિતિમાં, તેમની સફળતા અને યોગદાનની પ્રશંસા કરવા માટે, કેન્દ્ર સરકારે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કારોમાંના એક રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ઇસરો-ચંદ્રયાન 3 ટીમને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તેમના યોગદાન માટે વિજ્ઞાન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. […]

આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદજીએ ઉચ્ચ અભ્યાસ બાદ 1943માં સ્વામી શિવાનંદજી પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી

આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદજીની આજે પુણ્યવીથિ છે. તેમનો જન્મ કેરળના ન્યાયમૂર્તિના થયો હતો. તેઓ વર્ષ ૧૯૩૯માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ પૂર્ણ કર્યું હતું. જે બાદ  વર્ષ ૧૯૪૦માં અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક અને કાયદાના સ્નાતક થયા હતા.  તેઓશ્રીએ કોલેજ કાળ દરમ્યાન એટલે કે વર્ષ ૧૯૪૨માં સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવા અભ્યાસનો ત્યાગ કર્યો હતો. વર્ષ ૧૯૪૩માં સ્વામી શિવાનંદજી પાસેથી […]

ભારતમાં 18 વર્ષ પછી શનિનું ચંદ્રગ્રહણ દેખાશે, ચંદ્રની પાછળ છુપાઈ જશે શનિ

દર વર્ષે ચાર-પાંચ વખત સૂર્ય અને ચંદ્રગ્રહણની ઘટનાઓ જોવા મળે છે, પરંતુ આજે શનિ ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ઘટના ભારતમાં 18 વર્ષ પછી જોવા મળશે. વાસ્તવમાં, અવકાશ અને તેની સંબંધિત પરિસ્થિતિઓમાં રસ ધરાવતા લોકોને આજે રાત્રે આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવાની તક મળવાની છે. શનિ અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, […]

જો શનિદેવની સાડા સાતની પનોતી ચાલી રહી હોય તો શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

શનિને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બે વિશેષ અવસ્થાઓ સાડા સાતની અને ધૈયા પણ પીડાદાયક માનવામાં આવે છે. શનિ સાડા સાતના અશુભ પરિણામોથી બચવા શું ઉપાય કરવા જોઈએ? શનિની સાડા સાતની પનોતી સાડા સાત વર્ષ સુધી રહે છે. શનિની સાડાસાતીથી પ્રભાવિત લોકોને તેમના જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતી દરમિયાન શનિવારે […]

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ, જાણો તેને બનાવવાની સાચી રીત

હિન્દુ ધર્મમાં સ્વસ્તિક પ્રતીકનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, સ્વસ્તિક પ્રતીક ભગવાન વિષ્ણુનું આસન અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તે સ્થાન પર સ્વસ્તિક ચિન્હ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે સ્વસ્તિક બનાવ્યા પછી તેની પૂજા પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્તિકનો અર્થ […]

પૂજા સમયે કરો આ સરળ ઉપાય, ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે

જ્યોતિષમાં ગુરુને સંપત્તિનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં શુભ ગ્રહોની મજબૂતી અથવા પૈસા સંબંધિત ઘરોમાં તેમની હાજરીને કારણે, વ્યક્તિને કારકિર્દી અને વ્યવસાયમાં તેની ઇચ્છા મુજબ સફળતા મળે છે. તે જ સમયે, જો ગુરુ અને શુક્ર સહિતના શુભ ગ્રહો નબળા હોય તો, વ્યક્તિને કારકિર્દી અને વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા પ્રસંગોએ વ્યક્તિને આર્થિક સંકટમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code