1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

ઓસ્કાર 2026 :  ભારતીય ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ બેસ્ટ એનિમેટેડ ફીચર કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ

નવી દિલ્હીઃ ઓસ્કાર 2026 માટેની બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીની એલિજિબલ ફિલ્મોની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ને સ્થાન મળ્યું છે. એકેડમીએ પોતે ઓફિશિયલ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ ફિલ્મ વિશ્વની અનેક ટોચની એનિમેટેડ ફિલ્મો સાથે કટોકટીનો મુકાબલો કરશે. ક્લીમ પ્રોડક્શન અને હોંબલે ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી ‘મહાવતાર […]

Breaking: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન

મુંબઈ, 24 નવેમ્બર, 2025: Veteran actor Dharmendra passes away હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે મુંબઈમાં નિધન થયું હતું. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર તેમના મૃતદેહને વિલે પાર્લે સ્મશાન ગૃહ લઈ જવાયો હતો. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચન સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો સ્મશાન ગૃહ પહોંચ્યા હોવાનો અહેવાલ સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે. 89 વર્ષના […]

દશાવતારમ, નાયકન, થલપતિ જેવી ફિલ્મોના આર્ટ ડિરેક્ટરને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન

ચેન્નઈ, 18 નવેમ્બર, 2025: art director Thota Tharani ભારતના વરિષ્ઠ કલા નિર્દેશક થોટા થરાનીને ફ્રાન્સ દ્વારા કળા ક્ષેત્રના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સિનેમા અને વિઝ્યુઅલ ડિઝાઇનના દિગ્ગજ થોટા થરાનીને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડે લ’ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ) થી નવાજવામાં આવ્યા […]

બોલીવુડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલ રાત્રે ગોવિંદા તેમના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ આ વાતની પૃષ્ટિ કરી છે. એક્ટરની તબિયત લથડતા તેમને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા છે. ગોવિંદાના મિત્ર અને […]

શિલ્પા શેટ્ટી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં ખોલશે

ગાંધીનગર, 11 નવેમ્બર, 2025:  Shilpa Shetty restaurant in Gandhinagar GIFT City. ગાંધીનગર ગિફ્ટ સિટી  દેશ અને દુનિયાના બિઝનેસ માંધાતાઓને સતત આકર્ષી રહ્યું છે. ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ગિફ્ટ સિટીમાં હવે ગ્લેમરનો ઉમેરો થવાનો છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હવે ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરવા આતુર છે. શિલ્પા શેટ્ટીની ભાગીદારીમાં ચાલતા […]

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબીયત લથડી, લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો ચિંતિત છે. સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ કેટલાક પરીક્ષણો અને તબીબી સલાહ પછી, તેમને દાખલ કરવા પડ્યા. તેમની હાલત ગંભીર હોવાનું […]

પેડમેન ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મ નિર્માત્રી ટ્વિંકલ ખન્નાની પ્રથમ પસંદગી ન હતા

અક્ષય કુમાર આજે ભલે જ સમાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો માટે જાણીતા હોય, પરંતુ તેમના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘પેડમેન’માં કામ કરવું તેમના માટે સહેલું નહોતું. આ ખુલાસો ખુદ અક્ષય કુમારે તેમની પત્ની અને ફિલ્મની નિર્માત્રી ટ્વિંકલ ખન્ના સાથે ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ દરમિયાન કર્યો હતો. ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું કે […]

માત્ર પાંચ જ દિવસમાં સિનેમાજગતનાં ત્રણ તારાઓનું નિધન 

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અઠવાડિયું દુઃખ અને ગમથી ભરેલું રહ્યું છે. માત્ર પાંચ દિવસના અંતરમાં સિનેમાના ત્રણ દિગ્ગજ કલાકારો  મધુમતી, પંકજ ધીર અને અસ્રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ફિલ્મપ્રેમીઓ અને ચાહકો માટે આ સમાચાર અતિ વ્યથિત કરનારા સાબિત થયા છે, કારણ કે આ ત્રણેયે પોતાના કામથી લાખો દર્શકોના દિલમાં અવિસ્મરણીય છાપ […]

પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું નિધન

પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું સોમવારે સાંજે અવસાન થયું. તેમણે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તે સાંજે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર હતા. અહેવાલો અનુસાર ગોવર્ધન અસરાની બીમાર હતા. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં હતા અને સોમવારે સાંજે જુહુની આરોગ્ય નિધિ હોસ્પિટલમાં તેમનું અવસાન […]

‘મહાભારત’માં કર્ણનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષે કેન્સરથી નિધન

નવી દિલ્હી: ફિલ્મ ઉદ્યોગમાંથી હાલમાં ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમણે 68 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે તેઓ જીવનની લડાઈ હારી ગયા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code