1. Home
  2. ગુજરાતી
  3. પુસ્તક
  4. પુસ્તક સમીક્ષા

પુસ્તક સમીક્ષા

ગાંધીનગર: 13 દેશોના શિક્ષણમંત્રી વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા

ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવ્યા. તેઓને વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત […]

ગુજરાતી પુસ્તક ‘અદ્વૈતનું ભવ્ય ગીત :અષ્ટાવક્ર ગીતા’નું વિમોચન

અમદાવાદઃ જાણીતા લેખક દીપક ત્રિવેદી દ્વારા લિખિત પુસ્તક ‘અદ્વૈતનું ભવ્ય ગીત :અષ્ટાવક્ર ગીતા’નું વિમોચન કરવામાં આવ્યું હતું. 258 કવિઓની કલ્પના અષ્ટાવક્રજીના તત્વ જ્ઞાન સાથે જોડીને પ્રસ્તુત કરાઈ છે. તેમજ 158 કવિઓના કાવ્યસંગ્રહમાંથી પસાર થઈને 37 સંદર્ભગ્રંથો રીફર કરીને આ પુસ્તકનું અવતરણ થયું છે. પ્રખર સંસ્કૃત જ્ઞાતા, લેખક, ચિંતક, વક્તા, પ્રાધ્યાપક, રાષ્ટ્રપતિજી દ્વારા સન્માનિત ગુજરાતના ઘરેણાં […]

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

ફિલ્મ રિવ્યુ: મેડલ થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ. દ્વારા ‘શર્વિલક’ નાટકના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું.

અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી […]

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ વિતરણ સમારોહ દિલ્હીમાં આયોજિત થયો.

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ માટે ૨૨ લેખકો અને તેમની કૃતિઓને પસંદ કરવામાં આવી છે. સાહિત્ય કદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કમ્બારની અધ્યક્ષતામાં સાહિત્ય અકાદમીની કાર્યકારી બેઠકમાં આ નામ નક્કી કરવામાં આવ્યા. આ આયોજનમાં પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્ય્કાશ માનવ કૌશિક, અને અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવ દ્વારા સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા […]

ઉત્તરાખંડ પેટાચૂંટણીઃ ચંપાવત બેઠક ઉપરથી સીએમ પુષ્કરસિંહ ધામીએ ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ અહીંથી સીએમ પુષ્કર સિંહ ધામીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સીએમ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ભાજપના ધારાસભ્ય કૈલાશ ગહતોરીના રાજીનામા બાદ ખાલી પડી હતી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ […]

NIAને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યોઃ આતંકવાદી હુમલો અને PM મોદીની હત્યાની ધમકી અપાઈ

નવી દિલ્હી: ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 સ્લીપર સેલ તૈયાર છે જેમાં […]

રાજસ્થાનઃ જીપકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહિલાઓ સહિત 11ના મોત, 7 ઘાયલ

દિલ્હીઃ રાજસ્થાનના નાગોર સ્થિત શ્રીબાલાજી નજીક આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓનૈ ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. માર્ગ અકસ્માતમાં 11 વ્યક્તિઓના કરૂણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જીપકાર અને ટ્રેલર સામ-સામે ધડાકાભેર અથડાયાં હતા. […]

માનવજીવનનું સંવેદનાસભર…હકાર સભર અનુભવામૃત “માણસાઈ ની થાપણ”

લેખક : સુધા મૂર્તિ અનુવાદ : જેલમ હાર્દિક ~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા હાલના સમય સંજોગોમાં થાપણ એટલે કે આર્થિક મૂડીવાદી સમાજની ચારેકોર બોલબાલા છે અને એ એકદમ સહજ છે આપણી પાસે કઈ હોય તો આપણે વહેંચી ને એનો આત્માનંદ લઈ શકીએ ! આપણાં દેશના પ્રતિષ્ઠિત સમાજસેવીકા સુધા મૂર્તિ આ વાતમાં એમના “માણસાઈની થાપણ” પુસ્તક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code