1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા: શક્તિકાંત દાસે

નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે CII […]

અગ્રણી મહિલા સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન સાથે રાષ્ટ્રપતિજીએ કર્યો સંવાદ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અગ્રણી સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્નના સ્થાપકો અને સહ-સ્થાપક મહિલાઓનાં જૂથ સાથે વાતચીત કરી હતી. આ બેઠક “ધ પ્રેસિડેન્ટ વિથ ધ પીપલ” પહેલ હેઠળ યોજાઈ હતી, જેનો હેતુ લોકો સાથે ઊંડો સંપર્ક સ્થાપિત કરવાનો અને તેમના યોગદાનને માન્યતા આપવાનો છે. મહિલા ઉદ્યમીઓ સાથે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે […]

શેર બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, રોકાણકારોને રૂ. 64000 કરોડનું નુકશાન

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ 314 પોઈન્ટ તુટીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઘટીને 21450 પોઈન્ટ પર આવ્યો હતો. આમ શેર બજારમાં આજે રોકાણકારોના લગભગ 64000 કરોડનું ધોવાણ થયું હતું. ગુરુવારે સેંસેક્સ 313.90 પોઈન્ટ ઘટીને 71186.86 ઉપર બંધ રહ્યું હતું.જ્યારે નિફ્ટીમાં પણ 109.71 […]

સુરત રેલવે સ્ટેશનનો 1,475 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થશે

રાજ્યના 87 રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરાશે સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે અમદાવાદઃ રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના […]

ભારતીય શેર બજાર સતત બીજા દિવસે પણ લાલ નિશાન સાથે ખુલ્યું, BSEમાં 700 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. બુધવારે બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. દરમિયાન આજે ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ 600થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે 71000 ઉપર આવી ગયો હતો. એનએસઈમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. કમજોર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્ટોક […]

કોચી શિપયાર્ડ દેશનાં શહેરોમાં આધુનિક અને ગ્રીન વોટર કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઃ PM મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) ખાતે ન્યૂ ડ્રાય ડોક (એનડીડી), સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ […]

BSE અને NSEમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 4.33 લાખ કરોડનું ધોવાણ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત વધારા વચ્ચે આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે જ બીએસસી લાલ નિશાન ઉપર ખુલ્યું હતું. 1000થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે ખુલેલુ BSE લગભગ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે NSEમાં પણ 473 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. BSE અને NSEમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. એક […]

વૈશ્વિક બજારના નબળા વલણની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી

મુંબઈઃ વૈશ્વિક બજારના નબળા વલણને કારણે ભારતીય શેરબજાર 17 જાન્યુઆરીએ ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે એટલે કે ગુરુવારે સેન્સેક્સ (BSE સેન્સેક્સ) અને નિફ્ટી (NSE નિફ્ટી)માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઘટીને 72000 ની નીચે ગયો હતો. જ્યારે નિફ્ટી 21650 ની નીચે ખુલ્યો. આ પછી શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા […]

શિયાળામાં કુદતી સૌંદર્યને માણવાનું હોય તો આ શહેરોનો એકવાર પ્રવાસ કરવો જોઈએ…

દેશના દિલ્હી સહિતના શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે પરંતુ ભારતના કેટલાક શહેરો એવા પણ છે જ્યાંની હવા એકદમ શુદ્ધ છે. એટલું જ નહીં આ શહેરો પ્રાકૃતિક સંદરતાને કારણે પણ જાણીતા છે. આ શહેરોમાં પ્રદુષણને ઘટાડવા અને હવાને શુદ્ધ રાખવા માટે સઘન પ્રયાસ કરવામાં […]

‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં એક વર્ષમાં 96,000 થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code