1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

Bilaspur Lok Sabha Election 2024: કૉંગ્રેસના કિલ્લાને ભાજપે બનાવ્યો પોતાનો ગઢ, સતત 7 ચૂંટણીઓથી લહેરાય છે કેસરિયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની તારીખોની ઘોષણા પહેલા દેશભરમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી એક બિલાસપુર લોકસભા બેઠક એક મહત્વપૂર્ણ સીટ છે. બસ્તર લોકસભા સીટ પર હાલમાં ભાજપના અરુણ સાવ સાંસદ છે. આ બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય […]

Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન

નવી દિલ્હી: લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગથી લઈને મતગણતરી સુધીની ચીજો આસાન થઈ ગઈ છે. એટલું જ નહીં, ઈવીએમએ ચૂંટણી કરાવવાનો ખર્ચ પણ ઘણી હદે ઓછો કરી દીધો છે. આપણા દેશમાં દર વર્ષે કોઈને કોઈ સ્થાને ચૂંટણી થાય છે. આ કારણે ઈવીએમનું મહત્વ ઘણું વધી ગયું છે. જો કે ચૂંટણીઓને યોગ્ય રીતે પૂર્ણ […]

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને ફોર્મ્યુલા લગભગ નિશ્ચિત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને ભારે ખેંચતાણ ચાલી રહ્યું છે. દરમિયાન દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને ચાલી રહેલી ખેંચતાણનો અંત આવી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી […]

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક […]

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને […]

નવજોતસિંહ સિદ્ધૂની ફરી એકવાર ભાજપમાં વાપસીની શક્યતા, શું યુવરાજસિંહ લોકસભા ચૂંટણી લડશે?

નવી દિલ્હી: નવજોતસિંહ સિદ્ધૂ ફરી એકવાર ભાજપમાં પાછા ફરે તેવી શક્યતા છે. ગત કેટલાક દિવસોથી કોંગ્રેસ સાથેના તેમના સંબંધોમાં કડવાશ જોવા મળી છે. તેઓ કોંગ્રેસમાં ખુદે હાંસિયામાં ધકેલાયેલા મહેસૂસ કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપની સાથે તેમની વાતચીત ચાલુ છે. ભાજપ તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ આપે તેવી શક્યતા છે. ભાજપની વિરુદ્ધ કેટલાક સમયથી […]

ઈન્ડી ગઠબંધનનું જોડાણ ખતમ થઈ જશેઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

બેંગ્લોરઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં INDIA બ્લોક પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહે કહ્યું કે, “બેઠકોની વહેંચણી પર કોઈ ચર્ચા ન હોવાથી જોડાણ અસ્તિત્વમાં રહેશે નહીં.” હરદીપ પુરીએ કહ્યું, “મને લાગે છે કે જ્યારે આ ચર્ચા સમાપ્ત થશે, ત્યારે INDIA જોડાણ હવે અસ્તિત્વમાં રહેશે નહીં.” તેમણે કહ્યું કે, INDIA બ્લોકમાં સીટ શેરિંગ પર હવે ક્યાં […]

શું બદલાય ગયું છે આરએલડીના જયંત ચૌધરીનું મન? પ. બંગાળમાં આઈપીએસ અધિકારીને ખાલિસ્તાની કહેવા મામલે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા ઉત્પીડનના મામલાઓની વચ્ચે એક આઈપીએસ અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશયલ મીડિયા પર ઘણો વાયરલ છે. આઈપીએસ અધિકારી જસપ્રીતસિંહના વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેઓ ખાલિસ્તાની કહેવા પર ઘણા ગુસ્સે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર લીગલ એક્શનની વાત કરી રહ્યા છે. આ મામલા પર આરએલડી ચીફ […]

IIT- ગાંધીનગરની એકેડમિક બિલ્ડિંગનું PM મોદીના હસ્તે જમ્મુથી વર્ચ્યુઅલી લોકાર્પણ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ, અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-1(B)નું લોકાર્પણ કર્યું હતું જેમાં અદ્યતન લેબોરેટરી, લાઇબ્રેરી, મેકર્સ સ્પેસ તેમજ વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code