1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

ઠંડીમાં રોજ ગોળ ખાવો શરીર માટે ખૂબ લાભદાયક, જાણો ફાયદા

શિયાળાની સીઝન શરૂ થતા જ શરીરને ગરમ રાખતી અને પાચન તંત્ર મજબૂત કરતી વાનગીઓની માંગ વધી જાય છે. આવા સમયમાં ગોળ સર્વોત્તમ પ્રાકૃતિક મીઠાસ છે, જે માત્ર સ્વાદ જ નથી વધારતું પરંતુ શરીરને ઊર્જા, આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ પણ પૂરાં પાડે છે. જે લોકોને ઠંડીમાં ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય છે તેઓ માટે ગોળ ઉત્તમ વિકલ્પ […]

ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધ્યો

નવી દિલ્હીઃ ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ લોકોમાં વધી રહેલા આ ચલણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એઆઈજી હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા એક ગ્લોબલ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી કે, ભારતમાં એક સુપરબગ વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે અને અહીંની હોસ્પિટલોમાં આવતા 83 ટકા દર્દીઓ […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

સૂકી ઉધરસમાં મધ અને સિંધવ મીઠાનો ઉપચાર ખાસ અસરકારક

શિયાળો શરૂ થતાં જ લોકોમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને શરદી-ખાંસી તથા સૂકી ઉધરસની તકલીફ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં સૂકી ઉધરસ એટલી હેરાન કરતી હોય છે કે દર્દીને રાત્રે પૂરતી ઊંઘ પણ નથી આવતી. જો આ ઉધરસ લાંબા સમય સુધી ચાલે તો તે મોટી બીમારીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે […]

જર્મનીમાં બે લાખ નોકરીનો ખજાનો ખૂલ્યો, જાણો કોના માટે તક છે?

બર્લિન – જર્મની, 17 નવેમ્બર, 2025: two lakh jobs has been opened in Germany ભારતમાં ઉત્તમ તકો હોવા છતાં રોજગારી માટે વિદેશ જવાની રાહ જોતા લોકો માટે જર્મનીએ દરવાજો ખોલ્યો છે. કુશળ પ્રોફેશનલ્સ માટે જર્મની હૉટસ્પોટ બનવા લાગ્યું છે અને વિદેશનો મોહ હોય તેવા ભારતીયો માટે તકો ખૂલી છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા […]

શિયાળામાં ગરમ સ્નાન કરવું સારું છે કે ઠંડુ? જાણો તેના ફાયદાઓ વિશે

શિયાળો શરૂ થાય છે ત્યારે, સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે સવારે સ્નાન કરવું કે નહીં. જો તમે સ્નાન કરવાનું મન બનાવી લીધું છે પણ આગળ સવાલ આવે કે ગરમ પાણીનો ઉપયોગ કરવો કે ઠંડુ પાણી. ઘણા લોકો માને છે કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું વધુ સારું છે કારણ કે તે શરીરને આરામ […]

લીવરને કુદરતી રીતે સાફ કરવા માટે દરરોજ આ 5 વસ્તુંઓનું સેવન કરો

આજકાલ ખરાબ ખોરાક, સેટ્રેસ અને દારૂના સેવનને કારણે લીવરની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. લીવર આપણા શરીરમાં એક આવશ્યક અંગ છે, જે ઝેરી તત્વોને દૂર કરવા, એનર્જીને સંગ્રહ કરવા અને પાચનમાં મદદ કરવા સહિત લગભગ 500 કાર્યો કરે છે. જો લીવરનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ખરાબ થઈ શકે છે. દરરોજ અમુક ખોરાક ખાવાથી […]

શિયાળાની સીઝનમાં 5 ખાસ પ્રકારની શૉલ, જે આપની શોભા વધારશે

શિયાળાની ઠંડી હવાઓ સાથે હવે કપડાંની પસંદગીમાં પણ ગરમાહટ મહત્વની બની ગઈ છે. આજકાલ બજારમાં અનેક પ્રકારની ગરમ શૉલ સરળતાથી ઉપલબ્ધ છે, જે ફક્ત ઠંડીથી રક્ષણ આપતી નથી, પરંતુ ફેશન સ્ટેટમેન્ટ તરીકે પણ લોકપ્રિય બની ગઈ છે. લગ્ન, પાર્ટી કે દૈનિક ઉપયોગ માટે શૉલ હવે દરેક ઉંમરના લોકો માટે જરૂરી બની ગઈ છે. કાશ્મીરી શૉલ: […]

શિયાળામાં આરોગ્ય માટે અમૃત સમાન સૂંઠના લાડુ ખાવાથી શરદી-ખાંસી થશે દૂર

શિયાળાની ઋતુ શરૂ થતાં જ શરીરમાં ઠંડીની અસર વધવા લાગે છે. આવા સમયમાં શરદી, ઉધરસ, તાવ અને સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ જો આ સમયથી જ કેટલાક દેશી ઉપચાર શરૂ કરી દેવામાં આવે તો આખો શિયાળો તંદુરસ્ત રહી શકાય છે. આપણા ઘરોમાં શિયાળામાં “વસાણા” ખાવાની પરંપરા છે, જેમાં મેથી પાક, ગુંદર પાક, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code