1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી

નવી દિલ્હીઃ ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા અને ડુંગળીનો પુરવઠો જાળવવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. સરકારે 31 માર્ચ, 2025 સુધી દેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જાહેર કરાયેલા ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની […]

25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યોઃ PM મોદી

પલામુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારના સર્જિકલ અને હવાઈ હુમલાએ પાકિસ્તાનને એટલું હચમચાવી દીધું છે કે પડોશી દેશના નેતાઓ હવે દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના ‘રાજકુમાર’ ભારતના વડા પ્રધાન બને. પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન આકરા પ્રહાર કર્યાં હતા, અને […]

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં કોંગ્રેસને ફટકો, પુરી બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પુરી બેઠકના ઉમેરદાવ સુચરિતા મોહંતીને ચૂંટણી અભિયાનમાં ફંડિગ આપવાનો ઈન્કાર કરવામાં આવતા સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને પાર્ટીને પોતાની ટીકીટ પરત કરી હતી. મોહંતીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કેસી વેણુગોપાલને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઓડિશાના પ્રભારી ડો.અજય […]

હવે પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરમિયાન પાકિસ્તાનના નેતાએ કોંગ્રેસની જીત માટે દુઆ માંગી હોવાના સમાચારના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન હવે પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈનને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યાં છે. ફવાદ હુસૈનએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું […]

મહારાજા છત્રસાલ બુંદેલાજીની જન્મજ્યંતિઃ મુગલો સામે 12થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજયી થયા

અમદાવાદઃ હિન્દુસ્તાન ઉપર વર્ષો સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું હતું. દરમિયાન વિદેશી શાસકોના અત્યાચાર સામે અનેક વીર સપુતોએ હથિયાર ઉપાડ્યાં હતા, અને આક્રમણકારોને ધુળ ચાટતા કરી દીધા હતા. આ વીર સપુતોમાં મહારાજા છત્રસાલ બુંદેલાજીનો પણ સમાવેથ થાય છે. બુંદેલખંડ કેસરીના મહારાજા છત્રસાલજી કુશળ સંગઠનકાર હતા. તેમજ માત્ર 16 વર્ષની નાની વયે રણભૂમિમાં ઉતર્યાં હતા. […]

નવી દિલ્હીમાં ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ 7મી ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ઈન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ, એર માર્શલ ડોની એરમાવાન તૌફન્ટોએ આ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના વિસ્તરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ સંરક્ષણ સહકાર અને સંરક્ષણ ઉદ્યોગ સહકાર પર […]

જહાજ સાથે પકડાયેલા 17 ભારતીયોને ઈરાને મુક્ત કર્યા

નવી દિલ્હીઃ ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રૂ મેમ્બર્સમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને ઈરાની સૈન્ય દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે […]

ભારત અને નેધરલેન્ડે વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સંમતિ

નવી દિલ્હીઃ ભારત અને નેધરલેન્ડે હેગમાં ફોરેન ઓફિસ કન્સલ્ટેશન (એફઓસી)નો 12મો રાઉન્ડ યોજ્યો હતો, જેમાં સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન હાઇડ્રોજન જેવી નવી અને ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સંમત થયા હતા. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) પવન કપૂરે કર્યું હતું, જ્યારે ડચ પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના મહાસચિવ પોલ […]

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું, 36થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી […]

પાંચ ખરાબ આદતોથી લાંબાગાળે કારને થાય છે મોટુ નુકશાન

તમારા વાહનના લાંબા આયુષ્ય અને કાર્યક્ષમતા માટે તમારા એન્જિનનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. એન્જિનને સ્વસ્થ સ્થિતિમાં જાળવવું બહુ મુશ્કેલ નથી. કેટલીક સરળ અને અસરકારક પદ્ધતિઓ અપનાવીને તમે તેને સારી રીતે જાળવી શકો છો. જો કે, એવી ઘણી સામાન્ય આદતો છે જેને અવગણવામાં આવે તો રિપેર બિલ આવી શકે છે. નિયમિત જાળવણીની અવગણનાથી લઈને સંભવિત સમસ્યાઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code