કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી
નવી દિલ્હીઃ ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા અને ડુંગળીનો પુરવઠો જાળવવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. સરકારે 31 માર્ચ, 2025 સુધી દેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જાહેર કરાયેલા ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની […]