1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

દાંતાના મંડારાવાસ ગામના લોકોએ ફાળો ઉઘરાવીને નદી પર નાનો બ્રિજ બનાવી દીધો

ગ્રામજનોએ સરકારને અનેકવાર રજુઆત કરી છતાંયે બ્રિજ ન બનાવ્યો, અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને ગ્રામજનોએ શ્રમદાન પણ કર્યું, કીડી મકોડી નદીમાં પાણીને લીધે 200 બાળકો શાળાએ જઈ શકતા નહતા પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડારાવાસ અને બોરડીયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર બ્રિજ ન હોવાને લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી, આ અંગે ગ્રામજનોએ […]

તરણેતરનો મેળો માણીને બાઈક પર પરત ફરતા કાકા-ભત્રીજાનું કન્ટેનરની અડફેટે મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માત બાદ કન્ટેનરચાલક નાસી ગયો, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી મોરબીઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોવા બનાવો વધતા જાય છે. ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. તરણેતરના મેળાની મોજ માણીને બાઈક પર પરત ફરી રહેલા કાકા-ભત્રીજાનું કન્ટેનર ટ્રેલરની અડફેટે મોત નિપજ્યું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ B.Sc સેમેસ્ટર 3 અને 4નું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓનો હોબાળો

પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકી, વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો, સેમેસ્ટર 4ની પરીક્ષા એપ્રિલ 2025માં લેવાઈ છતાં રિઝલ્ટ હજુ જાહેર કરાયુ નથી, રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા એપ્રિલ મહિનામાં લેવાયેલી B.Scની સેમેસ્ટર 3 અને 4નું પરિણામ 7 મહિના બાદ પણ જાહેર ન થતાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કુલપતિ ડો. ઉત્પલ જોશી ગેરહાજર […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સહિત 10 ટ્રેનોની ઝડપ 160 કિમીની કરાશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રિમિયમ ટ્રેનો 130ની ઝડપે દોડી રહી છે, અકસ્માત ન થાય તે માટે કવચ સિસ્ટમ લગાવાઈ, ટ્રેક પર કર્વ ઘટાડવાની સાથે અપગ્રેડેડ ઈલેક્ટ્રિફિકેશન કરી આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવાઈ અમદાવાદઃ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે સૌથી વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓ ગંતવ્ય સ્થાને વહેલા પહોંચી શકે તે માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 10 જેટલી પ્રમિયમ […]

અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગણેશજીના વિસર્જન માટે 49 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવાઈ, નદીમાં વિસર્જન કરતા લોકોને રોકવા માટે પોલીસને સુચના અપાઈ, રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પર લોકોના અવરજવર પર પ્રતિબંધ અમદાવાદઃ શહેરમાં મોટાભાગની રહેણાક સોસાયટીઓ અને લોકોએ પોતાના ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે. અને રંગેચંગે ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ […]

સાપુતારામાં વરસાદી માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં, ગીરાધોધનો રમણીય નજારો

સર્પગંગા તળાવથી લઈ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટનો અનોખો નજારો, સાપુતારાનું કૂદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું, ગીરા ધોધની સુંદરતા અને ગર્જના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખલી ઊઠ્યું છે. અને કુદરતનો અનોખો […]

ગુજરાતમાં બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ, તાપીનો ડોલવણમાં 6.34 ઈંચ

ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલાતા સાબરમતીમાં ફરી પૂરની સ્થિતિ, રાજ્યમાં 102 જળાશયો હાઈ એલર્ટ પર, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદઃ ભાદરવાને ભરપૂર બનાવવા માટે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં 6.34 ઈંચ, પંચમહાલના શહેરામાં 4.25 ઈંચ, વાલોડમાં 3.31 ઈંચ, ઉમરેઠમાં 2.76 […]

આંગણવાડીમાં 9000 જગ્યાઓ માટે મામલતદાર કચેરીઓમાં ફોર્મ ભરવા લાંબી લાઈનો

મહિલાઓ વહેલી સવારથી આવીને લાઈનોમાં ઊભી રહી જાય છે, આંગણવાડીઓમાં માટે ફોર્મ ભરવા મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત, આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવાની 30 ઓગસ્ટ છેલ્લી તારીખ અમદાવાદઃ ગુજરાત સરકારે આંગણવાડી વર્કરો અઅને હેલ્પરોની 9000 જગ્યાઓ ભરવાની જાહેરાત કર્યા બાદ ફોર્મ ભરવા માટે જરૂરી દાખલાઓ મેળવવા માટે રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં વહેલી સવારથી મહિલાઓની લાંબી જોવા મળી […]

ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 86.418 કરોડનું મૂડી રોકાણ, 3.98 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન

10 લાખ જેટલા MSME એકમોના રજિસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર, ક્લસ્ટર વિકાસ-માર્કેટિંગ સહાય યોજના હેઠળ 1511 એકમોને ૩૦ કરોડથી વધુનું ચૂકવણું, લઘુ ઉદ્યોગોમાં 2.91 લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ ગાંધીનગરઃ લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે. જે અંતર્ગત […]

ખેડાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે કાલે શનિવારે રાજ્યનો 76મો વન મહોત્સવ યોજાશે

મુખ્યમંત્રી, વન મંત્રીના હસ્તે 24માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે, 5 હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં 300થી વધુ પ્રજાતિઓનું વાવેતર ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code