1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુટ્યુબરે કુંભના મેળામાં સ્નાન કરતી મહિલાઓના વિડિયો પણ અપલોડ કર્યા હતા, તપાસમાં ખૂલાશો

ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટે 1લી માર્ચ સુધીના રિમાન્ડ આપ્યા 70 જેટલી હોસ્પિટલના CCTV હેક કર્યા હતા મહિલાઓના વિડિયો ઉતારીને વેચવાનું કૌભાંડ એક વર્ષથી ચાલતું હતું અમદાવાદઃ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત તપાસ કરીને પરપ્રાંતના ત્રણ શખસોની ધરપકડ કરી હતી, આ શખસોની પૂછતાછમાં ચોંકાવનારી વિગતો મળી […]

અમદાવાદના સિન્ધૂનગર રોડ પર નાણા ઉઘરાવવાના મુદ્દે વ્યંડલો બાખડી પડ્યાં

એક કિન્નરને છરી વાગતા હોસ્પિટલ ખસેડાયો હદના મુદ્દે વ્યંડલોના બે જુથો વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલે છે પોલીસે ગુનો નોંધાને તપાસ શરૂ કરી અમદાવાદઃ  શહેરમાં પાર્ટી પ્લોટ્સ કે ગમે ત્યાં લગ્નો યોજાતા હોય ત્યાં દક્ષિણા લેવા માટે વ્યંડળો પહોંચી જતા હોય છે. દરેક વ્યડળોના જુથોએ પોતાની રીતે હદ નક્કી કરેલી હોય છે. ત્યારે ઘણીવાર હદના […]

છેલ્લાં ઘણાં વર્ષોથી HIV એઈડ્સ અંગે જાગૃતિને કારણે સમાજમાં માનસિકતા બદલાઈઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. એઈડ્સ નાબૂદીના પ્રયાસો અને ASICON સંમેલન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં એઈડ્સ નાબૂદીના પ્રયાસોમાં ગુજરાત અગ્રેસર છે. ASICON 2025 જેવા કાર્યક્રમો આ પ્રયાસોને વધુ વેગવાન બનાવશે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને આરોગ્ય સેવાઓની વ્યાપક ઉપલબ્ધતા […]

ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક

AICCએ 6 રાજ્યોના મહિલા પ્રમુખોની કરી જાહેરાત ગુજરાતમાં 13 જિલ્લાના ઓબીસી વિભાગના ચેરમેનો જાહેર કરાયા સંગઠનને મજબુત બનાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 13 જિલ્લાના પક્ષના ઓબીસી વિભાગના પ્રમુખોની પણ એઆઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 6 […]

કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગયાનો ભાજપાએ આક્ષેપ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા છે.ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગઈ છે.કોંગ્રેસના નેતાઓ પોતાના ભાષણો અને કાર્યો દ્વારા દેશના વિકાસ અને એકતાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.ગૌરવ ભાટિયાએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે […]

આરટીઈમાં પ્રવેશ માટે 28મી ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે

તા.18મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી અરજી કરી શકાશે ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે વાલીઓએ રહેણાંક નજીકની 8 થી 10 ખાનગી શાળાઓ પસંદ કરવાની રહેશે અમદાવાદઃ રાજ્ય સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરી છે. દર વર્ષે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને RTE હેઠળ રાજ્યની […]

ગુજરાતમાં મનરેગા યોજનામાં 1.50 લાખ શ્રમિકોને દોઢ મહિનાથી વેનત ચુકવાયુ નથી

શ્રમિકોને ગોઢ મહિનાથી મજુરીના પૈસા ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું રાજ્યમાં કેટલાક સ્થળોએ મનરેગાના કામો અટક્યા  તંત્ર ‘ગ્રાન્ટ નથી આવી’ની કેસેટ વગાડવામાં વ્યસ્ત ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મનરેગા યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. રાજ્યના ઘણબધા ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામો ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનાથી મનરેગાના મજૂરોને વેતન મળ્યુ ન […]

રાષ્ટ્રપતિ મુર્મુ 28મી ફેબ્રુઆરીએ કચ્છના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ રાષ્ટ્રપતિ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે ધોળાવીરા અને સ્મૃતિવનની પણ મુલાકાત લેશે ભૂજઃ  દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 28 ફેબ્રુઆરીએ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની પ્રવાસને લઈને તંત્ર એલર્ટ બન્યુ છે, અને રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન કોઈ ક્ષતિ ન રહે તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ […]

ભારત-પાકિસ્તાન ફ્લેગ મીટિંગ: યુદ્ધવિરામ કરાર જાળવવા પર સર્વસંમતિ સધાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર LoC પર તાજેતરની ગોળીબારની ઘટનાઓ અંગે ચર્ચા કરવા માટે ફ્લેગ મીટિંગ યોજી હતી. બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ જિલ્લાના ચકન દા બાગ ખાતે નિયંત્રણ રેખા ક્રોસિંગ પોઈન્ટ પર થઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા પર તાજેતરમાં ગોળીબાર અને IED વિસ્ફોટની ઘટનાઓને પગલે […]

થાનગઢમાં ખનીજ વિભાગના દરોડા, 500 ટન કોલસો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખાણ ખનીજ અને એલસીબીએ સંયુક્ત દરોડો પાડ્યો 10થી વધુ ચરખી અને 7 ટ્રેકટર પણ જપ્ત કરાયા તંત્રની લાલ આંથથી ભૂમાફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યુ હોવા છતાં બેરોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના થાન નજીક કોલસા સહિત ખનીજની બેરોકટોક ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા ખાણખનીજ વિભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code