1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 3-3 વાર ચેમ્પિયન બન્યું

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2010માં મહિલા ટુર્નામેન્ટ તરીકે થઈ હતી વર્ષ 2011માં પ્રથમવાર પુરુષોની ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું દર બે વર્ષે કરાય છે ટૂર્નામેન્ટનું આયોજન બેંગ્લોરઃ ગુરુવારથી ચેન્નાઈમાંથી હિરો એશિયન ટ્રોફી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત અન્ય પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, જાપાન, ચીન, કોરિયા અને મલેશિયા ભાગ […]

હરિયાણામાં હિંસા બાદ અનેક જીલ્લાઓમાં 5 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

હરિયાણાના નૂહમાં ઘાર્મિક યાત્રા દરમિયાન થયેલા પત્છરમારા બાદ સ્થિતિ વણસી હતી ્ને હિંસા ફેલાઈ હતી નૂહથી શરુ થયેલી હિંસા અનેક જીલ્લાઓ સુધી પહોંચી હતી જેને જોતા ઈન્ટરેનેટ સેવાઓ બંઘ કરવામાં આવી હતી ત્યારે વઘુ 5 ઓગસ્ટ સુઘી અનેક જીલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંઘ રાખવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ રમખાણોમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. […]

ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનો આજથી થશે પ્રારંભ

બેંગ્લોરઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન, જાપાન, કોરિયા અને મેલેશિયાની ટીમ ભાગ લેશે. આવતીકાલે ગુરુવારે ભારતની પ્રથમ મેચ ચીન સામે રમાશે. પ્રથમ દિવસે કોરિયા વિરુદ્ધ પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ મલેશિયા વચ્ચે મુકાબલો યોજાશે.એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો મુકાબલો 9 ઓગસ્ટે ભારત સાથે થવાનો […]

દૂઘ સમતોલ આહાર ગણાણ છે પણ જો દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો હેલ્થ થાય છે ખરાબ

સવારના નાસ્તામાં દૂધની સાથે તળેલો ખોરાક ન લેવો જોઈએ દૂધ પીતા હોવ તો સાથે  બ્રેડ પણ ન ખાવા જોઈએ ઘણા લોકો સવારે નાસ્ખાતામાં ચા ને બદલે દૂધ પમ પીતા હોય છે પમ જો તમે દૂધ પી રહ્સયા છો તો હવે તમારે તેના સાથએ તળેલી તીખી વાનગીઓ ખાવી ટાળી જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત […]

Personality Development:આ નાની-નાની આદતો જણાવે છે કે કેવું છે તમારું વ્યક્તિત્વ

કરિયર, સફળતા અને વ્યક્તિગત વિકાસ માટે આજનો સમય ઘણો બદલાઈ ગયો છે. વ્યક્તિત્વનું મૂલ્યાંકન તમે કેવી રીતે બેસો છો, વાત કરો છો, તમે કેવી રીતે ચાલો છો તેના પરથી થાય છે. એક સમય હતો જ્યારે લોકો પોશાકને ધ્યાનમાં રાખીને બીજાની વ્યક્તિત્વ નક્કી કરતા હતા. આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે પરંતુ જજિંગનું સ્તર ઘણું અપગ્રેડ […]

મહિલાઓ Solo Travelling ને ખુલ્લીને એન્જોય કરી શકશે,જ્યારે આ બાબતોને રાખશે ધ્યાનમાં

આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો ઘણીવાર એકલા મુસાફરી કરવાના શોખીન હોય છે. આનાથી મનને તાજગી મળે છે, પરંતુ સોલો ટ્રાવેલિંગમાં મહિલાઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી પ્રવાસ સુરક્ષિત રહે અને તેઓ તેમની સોલો ટ્રીપનો આનંદ માણી શકે. સ્થળની પસંદગી મહિલાઓએ એકલા પ્રવાસ પર નીકળતા પહેલા તે જગ્યાનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. તમારી પસંદગી […]

BJP પ્રદેશ અધ્યક્ષ પાટિલને બદનામ કરવાનું કાવતરૂ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વ્યક્તિની કરી અટકાયત

સુરતઃ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલને બદનામ કરવા માટે થઈને કાવતરુ કરવામાં આવતા આ અંગે  ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. ચૂંટણી ફંડના દૂર ઉપયોગના મુદ્દાની પત્રિકા ફરતી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની […]

મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડાની 1700 બોરીની આવક, 20 કિલોના 1050થી વધુ ભાવ બોલાયા

મહેસાણા :  ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું સારૂએવું ઉત્પાદન થાય છે. ત્યારે મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાની ધૂમ આવક જોવા મળી રહી છે. આ વર્ષે મહેસાણાના પંથકમાં એરંડા, રાયડા , કપાસ પાકનું વધારે વાવેતર થયું હતું. મહેસાણા માર્કેટ યાર્ડમાં બુધવારે એરંડાના ભાવ 1,050થી 1,264 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. અને યાર્ડમાં 1,763 બોરીની આવક નોંધાઇ […]

અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા

અમદાવાદઃ શહેરના ઘણાબધા રસ્તાઓ અને બ્રિજ પર વાહનચાલકો બિન્દાસ્તથી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે. ચારરસ્તાઓ પર સિગ્નલ બંધ હોય ત્યારે કેટલાક વાહનચાલકો ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં વાહનો ઊભા રાખી દેતા હોય છે. એટલે સામે આવતા વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર તો અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોંગ […]

ગુજરાતમાં 74માં વન મહોત્સવનો આજે CMની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાથી પ્રારંભ કરાશે

ગાંધીનગરઃ  74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઊજવણી આજે તા.3જી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે. 5 મી ઓગષ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમની ઊજવણી થશે.  1.1 હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code