1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નારિયળનું દૂધ વાળ માટે અનેક રીતે લાભદાયી, જાણો ફાયદા

નારિયેળનું દૂધ માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઇ, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઘણા પ્રકારના સ્વસ્થ ચરબી હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, નાળિયેર તેલ પણ વાળ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વાળનો વિકાસ વધેઃ […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

વડોદરાના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોત

મૃતકોમાં પોલીસ કર્મચારીનો સમાવેશ લગ્નમાં હાજરી આપીને ત્રણેય મિત્રો બાઈક પર પરત ફરી રહ્યા હતા બોલેરોચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો  વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગોપાલપુરા પાસે બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બોલેરોચાલકને પણ ઈજા થતાં સારવાર […]

ખંભાત સેશન્સ કોર્ટે 7 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કેસના આરોપીને ફાંસીની સજા ફટકારી

ખંભાતમાં વર્ષ 2019માં 7 વર્ષની બાળકી પર રેપ અને હત્યાનો બનાવ બન્યો હતો બેસતા વર્ષના દિને આરોપી બાળકીને ફટાકડા અપાવવાની લાલચ આપી લઈ ગયો હતો કોર્ટે આરોપીને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી, ડબલ ફાંસીની સજા ફટકારી અમદાવાદઃ ખંભાત શહેરમાં વર્ષ 2019માં બેસતા વર્ષના દિને 7 વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા […]

ગાંધીનગરમાં રવિવારે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ કાર્યક્રમ યોજાશે

2525 પર્યાવરણપ્રેમી શિક્ષકોને સન્માનિત કરાશે રાજ્યના 33 જિલ્લામાં  ‘હું છું પર્યાવરણ સંરક્ષક‘ને વધુ વેગ અપાશે, લોકોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનો ઉદ્શ્ય ગાંધીનગરઃ ‘પર્યાવરણ સંરક્ષણ’ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આગામી તા.27 એપ્રિલ રવિવારના રોજ સવારે 8.00 થી સાંજના 7.૦૦ કલાક સુધી ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં […]

26/11 મુંબઈ હુમલાના ગુનેગાર તહવ્વુર રાણાને NIA કોર્ટ તરફથી મોટો ઝટકો, જાણો કોર્ટે શું કહ્યું

દેશના સૌથી ભયાનક આતંકવાદી હુમલા, 26/11 મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ તહવ્વુર હુસૈન રાણાને દિલ્હીની સ્પેશિયલ NIA કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તે અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી જેમાં તે પોતાના પરિવાર સાથે વાત કરવાની પરવાનગી માંગી રહ્યો હતો. ખાસ NIA જજ ચંદર જીત સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પરવાનગી આપી શકાય નહીં. આ નિર્ણય […]

ઇસ્લામિક આતંકવાદીઓ અને પાકિસ્તાની આકાઓનો ખતમ કરવાની જરૂર છે: શશિ થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઘરેલુ આરોપો અને પ્રતિ-આરોપોનો સમય નથી. તેમણે કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ અને તેમના પાકિસ્તાની આકાઓને ખતમ કરવા જ જોઇએ અને “આપણે આપણી સરકારનું સમર્થન કરવું જોઈએ.” કોંગ્રેસના સાંસદ થરૂરે એમ પણ કહ્યું કે કાશ્મીરી એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ઓછી થવી જોઈએ નહીં. […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાની સંડોવણીનો ખુલાસો, સૈફુલ્લાહના આદેશ પર પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો

પહેલગામ હુમલા પછી ભારતીય સેનાના સૈનિકો એક્શનમાં છે. આ દરમિયાન, એક પ્રાઈવેટ રિપોર્ટ સામે સામે આવ્યો છે. પહેલગામ હુમલાની યોજના લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીએ બનાવી હતી. આ હુમલા અંગે ફેબ્રુઆરીમાં એક બેઠક યોજાઈ હતી. સૈફુલ્લાહએ હુમલા માટે પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા. આ પછી, માર્ચમાં બધા આતંકવાદીઓ ફરી મળ્યા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં […]

યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની, સરકારના આદેશ મુજબ પાછા મોકલવા કાર્યવાહી કરવામાં આવેશે

યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની નાગરિકો રહે છે, જેમને હવે પાછા જવું પડશે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની નાગરિકોના દેશ છોડવાના નિર્ણયથી તેમની મુશ્કેલીઓમાં વધી છે. હાલમાં લોકો પોતાની મેળે પાછા ફરવા લાગ્યા છે. પાછા ફરવાની સમયમર્યાદા પૂરી થયા પછી, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ પાકિસ્તાની […]

નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથીઃ UN

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્રના વડાએ બંને દેશોને મહત્તમ સંયમ રાખવાની અપીલ કરી છે. એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદે શાંતિપૂર્ણ અને પરસ્પર વાતચીત દ્વારા પરસ્પર મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી. યુએનના પ્રવક્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code