1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંભોઈ-ભિલોડા હાઈવે પર વાટડી ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા બેનાં મોત

બન્ને બાઈક ફુલ સ્પીડમાં સામસામે અથડાતા યુવાનો રોડ પર પટકાયા, અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ-108ને જાણ કરી, અકસ્માતમાં એક યુવાની હાલત ગંભીર હિમતનગરઃ સાબરકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં હિંમતનગર તાલુકાના વાટડી ગામ નજીક ગત રાત્રીએ બે બાઈક સામસામે ટકરાતા બે બાઈક ચાલક […]

મધ્યાહ્ન ભોજનના કરાર આધારિત સુપરવાઈઝરના પગારમાં 10 હજારનો કરાયો વધારો

મધ્યાહ્ન સુપરવાઈઝરને હવે દર મહિનો 25000નો પગાર મળશે, સુરવાઈઝરની ખાલી 310 જગ્યાએ કરાર આધારિત ભરી દેવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય ગાંધીનગરઃ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં 11 મહિનાના કરાર આધારિત નોકરી કરતા સુપરવાઈઝરોના પગારમાં 10 હજારનો વધારો કરીને સરકારે તેમને દિવાળીની ભેટ આપી છે. હાલ મધ્યાહ્ન ભોજન યોજનાના સુપરવાઈઝરોને માસિક રૂપિયા 15000નું મહેનતાણું આપવામાં આવે […]

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે

આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડવાની કરી જાહેરાત, AAPને લીધે ભાજપને ફાયદો થવાની શક્યતા, વાવની બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠનો અને ભાજપ માટે અસ્તિત્વનો જંગ બનશે પાલનપુરઃ  કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠાના વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બનતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક […]

પાટડીના અફાટ રણમાં અશ્વદોડમાં 20 અસવારો વચ્ચે જામી હરિફાઈ

રણમાં રાજેશ્વરી મંદિરમાં શસ્ત્ર પૂજન બાદ અશ્વદોડ યોજાઈ, ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપુત સમાજ દ્વારા કરાયુ આયોજન, પાણીદાર અશ્વોને નિહાળવા લોકોની ભીડ જામી સુરેન્દ્રનગરઃ જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડીના રણ વિસ્તારમાં અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતા. ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા અશ્વો દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાજેશ્વરી મંદિરે તલવાર, ભાલા, બરછી, […]

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો હડતાળની ચીમકી

કર્મચારી સંઘ દ્વારા પાલિકાના મેયરને રજુઆત, બે દિવસમાં સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ, નગરપાલિકામાં 250 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆતો કરી રહ્યા છે. છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજૂઆત […]

આજથી ગીર સફારી પાર્ક સહિત 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા

ધૂડસર અભ્યારણ્યમાં હજુ પાણી ભરાયેલા હોવાથી દિવાળી બાદ ખૂલ્લુ મુકાશે, ગિરનાર નેચરપાર્કમાં 4 મહિનાના વેકેશન બાદ સિંહ દર્શન થયાં, અભ્યારણ્યોમાં પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા અમદાવાદઃ રાજ્યમાં આજથી 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. પ્રથમ દિવસે ગિર નેચરલ પાર્ક સહિતના અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ […]

ભારતમાંથી આર. આર. મિત્તરને સર્વસંમતિથી ડબલ્યુટીએસએ-24 માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્સ્પો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાથે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ-24)નું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષે ડબલ્યુટીએસએ-24માં 3300 પ્રતિનિધિઓ નોંધાયા છે, જેમાં 160થી વધુ દેશોના 36 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે, જે કોઈ પણ ડબલ્યુટીએસએ એસેમ્બલી માટે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ ફોરમ આગામી […]

નકલી ઘીનો કારોબાર, ગલુદણ ગામમાં 5.26 લાખનું ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડાયો

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી નકલી ઘી પકડાઈ રહ્યુ છે, તાજેતરમાં ડીસામાંથી પણ નકલી ધી પકડાયું હતું. ઘીમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે કરાતા ચેડા ગાંધીનગરઃ ગુજરાતમાં શુધ્ધ ઘીના નામે નકલી ઘી વેચવાનો કાળો કારોબર ચાલી રહ્યો છે, છેલ્લા એક સપ્તાહથી નકલી ઘી પકડવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. હજુ ગઈકાલે જ ડીસામાં નકલી ઘી વેચવાનો […]

ગુજરાતમાં જંત્રીના દર વધારવા સરકારની હિલચાલ

વેલ્યૂ ઝોનના આધારે જંત્રીના દરો નક્કી કરી અસમાનતા દૂર કરાશે, જંત્રીના દર વધારતા પહેલા બાંધકામ ક્ષેત્રનો અભિપ્રાય લેવાશે, એફોર્ડેબલ ઝોનમાં જંત્રીદરો યથાવત્ રહેશે. ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. સરકારે ક્યા વિસ્તારોમાં કેટલો જંત્રી દર વધારવો જોઈએ તેનો સર્વે પણ કરાવી લીધો છે. ઘણા વિસ્તારો એવા […]

ઉત્તરપ્રદેશઃ ગંગા નદી પર નવા રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇન ઉમેરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code