1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું

મુંબઈઃ સોમવારે ભારતના મુખ્ય શેરબજારની શરૂઆત સારી રહી. સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા અને વિશ્વભરના બજારો મિશ્ર કારોબાર કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં આઇટી, પીએસયુ બેંકો અને નાણાકીય સેવાઓ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી. સવારે લગભગ 9.30 વાગ્યે, સેન્સેક્સ 125.06 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 74,457.64 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 39.35 પોઈન્ટ […]

નેટીઝન્સે ભારતના વિકાસને ‘માસ્ટર ક્લાસ’ ગણાવ્યો

નવી દિલ્હીઃ વિકાસ અને સ્થિરતાને એકસાથે આગળ ધપાવવાની ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, એક નેટીઝને તેને માસ્ટર ક્લાસ ગણાવ્યો. કેટલાક આંકડા શેર કરતા તેમણે કહ્યું કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં પ્રતિ વ્યક્તિ CO2 (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન સૌથી ઓછું છે. ‘infoindata’ નામના પ્રોફાઇલ નામના એક નેટીઝને, જેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એકાઉન્ટ છે, તેણે […]

ભારત-પાકિસ્તાન સરહદની નજીક મુસાફરી ના કરવા અમેરિકાએ પોતાના નાગરિકોને સુચન કર્યું

નવી દિલ્હીઃ અમેરિકી નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આમાં અમેરિકાએ તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદ અને નિયંત્રણ રેખાની આસપાસ મુસાફરી ન કરવા જણાવ્યું છે. અમેરિકાએ આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની આંશકાને કારણે ભારત-પાકિસ્તાન સરહદ, દેશની નિયંત્રણ રેખા અને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં મુસાફરી ન કરવાની ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકો […]

દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન

વડોદરાઃ દાહોદના સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ આદિવાસી પહેરવેશ સાથે આવેલા લોકોએ ઉજવણી કરી હતી. દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે દાહોદના જુદા જુદા ગામોમાંથી 250 જેટલા ઢોલીઓને આમંત્રણ અપવામાં આવ્યું હતું. આ ઢોલીઓ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે […]

કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડના કૃત્યની ભારતે નિંદા કરી

કેલિફોર્નિયામાં ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની કૃત્યની ભારતે નિંદા કરી છે. મીડિયાના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, મંત્રાલયે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને તોડફોડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા હાકલ કરી છે. મંત્રાલયે પૂજા સ્થળોએ પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં સ્થિત સૌથી મોટા […]

કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં ‘ભારત વિરોધી’ મેસેજ લખીને તોડફોડ, હિન્દુઓમાં રોષ

નવી દિલ્હીઃ કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં સ્થિત સૌથી મોટા હિન્દુ મંદિરોમાંના એક, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની દિવાલો પર “ભારત વિરોધી” સંદેશાઓ લખેલા હતા. યુ.એસ.માં BAPS સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના વિશે માહિતી શેર કરી અને કહ્યું કે તેઓ “ક્યારેય નફરતને ખીલવા દેશે નહીં” અને શાંતિ […]

રોહિત શર્માની નિવૃત્તિની અફવા પર લાગ્યું પૂર્ણ વિરામ, હું નથી લઈ રહ્યો: રોહિત શર્મા

મુંબઈઃ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ગઈકાલે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે. ત્યારે આ ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થતાંની સાથે જ એક અટકળ એવી શરૂ થઈ છે કે હવે કેપ્ટન શર્મા ODI ફોર્મેટ માંથી નિવૃતિ લઈ શકે છે. ત્યારે આ અંગે રોહિતે સ્પષ્ટતા કરી છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ […]

PMએ ભારતીય ક્રિકેટ ટીમને આપ્યા અભિનંદન,કહ્યું, અસાધારણ રમત, અસાધારણ પરિણામ

નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા રાજકારણીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ X પર એક પોસ્ટ લખી હતી કે, ભારતીય ટીમની જીત પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, ‘એક અસાધારણ રમત અને એક […]

12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

મુંબઈઃ 12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા 3 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ પણ બની ગઈ છે. રોહિત શર્મા અને કંપનીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડનો ઘમંડ તોડ્યો અને તેમને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે […]

આઈપીએલ 2025: બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની 3-4 મેચ ગુમાવે તેવી શકયતા

જસપ્રીત બુમરાહને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. બુમરાહ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શક્યો ન હતો, હવે એક નવી અપડેટ આવી છે કે તે IPL 2025ના પહેલા બે અઠવાડિયામાં કોઈ મેચ રમી શકશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ એપ્રિલ મહિનામાં મુંબઈ ઈન્ડિયન્સના તાલીમ શિબિરમાં જોડાઈ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code