1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ શહેરમાં 12 વર્ષ બાદ વૃક્ષોની ગણતરી, ગુગલ મેપથી ડેટા તૈયાર કરાશે

એએમસીએ વૃક્ષોની ગણતરી માટે ખાનગી એજન્સીને કામ સોંપ્યુ વર્ષ 1012માં અમદાવાદમાં વૃક્ષોની સંખ્યા 6,18,000 નોંધાઇ હતી ગ્લોબલ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી ગણતરી કરાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે ઉનાળામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ક્રોક્રેટના જંગલ સમા હાઈરાઈઝ બિલ્ડિંગોની સંખ્યા વધતા સામે ગ્રીન કવર વિસ્તારમાં પણ […]

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ રચ્યો ઇતિહાસ, 7 લાખ લોકોએ લીધી લંડન મ્યુઝિયમની મુલાકાત

લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ મુલાકાતીઓની સંખ્યામાં ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ‘એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ની મુલાકાત લીધી છે. ઊર્જા અને આબોહવા પરિવર્તનના થીમ પર આધારિત આ ગેલેરી લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ લંડનના પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ ખાતે […]

કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ સંબંધી બીમારીઓની દવાઓના ભાવમાં વધારો થશે

નવી દિલ્હીઃ દેશમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ દવાઓના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે. આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.7% સુધીનો વધારો થવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દવાઓના ભાવમાં વધારાની અસર બે થી ત્રણ મહિના પછી જોવા મળી શકે છે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ […]

અમેરિકામાં પાકિસ્તાનના સેના પ્રમુખ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે બિલ સંસદમાં રજૂ કરાયું

અમેરિકા પાકિસ્તાનના આર્મી ચીફ પર પ્રતિબંધો લાદી શકે છે. આ અંગે અમેરિકન સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર રાજકીય વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ બિલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે. મીડિયા […]

આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને દરોડો પાડી નાણા પડાવતી ગેંગ ઝડપાઈ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં નકલી અધિકારી બનીને ફિલ્મી શૈલીમાં દરોડા પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ ની જેમ, કેટલાક લોકોએ નકલી આવકવેરા અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને દરોડા પાડ્યાં હતા. તેમજ નાણા પડાવ્યાં હતા. પોલીસે આ કેસમાં સંડોવણીના આરોપસર પાંચ CISF કર્મચારીઓ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે. બાગુઆટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી […]

સોનાની દાણચોરી કેસમાં રાન્યા રાવના સાથે સંકળયેલા વેપારીની ધરપકડ

બેંગ્લોરઃ રાન્યા રાવ સાથે સંકળાયેલા સોનાની દાણચોરીના કેસમાં DRI એ ત્રીજા વ્યક્તિની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, કન્નડ અભિનેત્રી હર્ષવર્ધી રાન્યા ઉર્ફે રાન્યા રાવને દાણચોરી કરેલા સોનાના નિકાલમાં મદદ કરવા બદલ એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે ડીલર સાહિલ જૈન બેલ્લારીનો રહેવાસી છે. તેમની પૂછપરછ કરવામાં આવી હતી, […]

ક્રિકેટના મેદાનમાં વારંવાર અપીલ કરવા મામલે પાકિસ્તાનના કેપ્ટન મુદ્દે શું કહ્યું ઈશાન કિશને જાણો…

મુંબઈઃ ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, ચૌધરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ઇશાન કિશન સાથેની તેમની વાતચીત ચર્ચાનો વિષય બની છે. કિશને IPL 2025 ની પોતાની પહેલી જ મેચમાં 106 રન બનાવીને જોરદાર સદી ફટકારી હતી. આ વાયરલ વીડિયોમાં, […]

રામલલાના સૂર્ય તિલકની વિધિ 6 એપ્રિલે બપોરે 12 વાગ્યે થશે, વૈજ્ઞાનિકોની ટીમ અયોધ્યા પહોંચી

અયોધ્યાઃ રામ જન્મોત્સવના દિવસે રામલલાના સૂર્ય તિલકની વ્યવસ્થા કાયમી બની ગઈ છે. આ રામ નવમીથી, સતત 20 વર્ષ સુધી, સૂર્યના કિરણો રામ જન્મોત્સવ પર રામલલાનો અભિષેક કરશે. મંદિરના શિખર પરથી સૂર્ય કિરણો ગર્ભગૃહમાં લાવવામાં આવશે. આ માટે, ખાસ પ્રકારના અરીસાઓ અને લેન્સ લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન વૈજ્ઞાનિકોની ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે અને સૂર્ય […]

ઇઝરાયલ સેનાએ ગાઝામાં 430 થી વધુ સ્થળો પર હુમલા કર્યાં

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ગાઝામાં તેના ઘાતક હવાઈ અને જમીન અભિયાન ફરી શરૂ કર્યા પછી તેની વાયુસેનાએ 430 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે.સેનાએ બુધવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે આ બધા ‘આતંકવાદીઓના ઠેકાણા’ હતા. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર 18 માર્ચે ગાઝા પર હુમલા ફરી શરૂ થયા. જેના કારણે બે મહિનાના […]

યુપીના શાહજહાંપુરમાં એક પિતાએ ચાર બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી

લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં, એક વ્યક્તિએ તેના ચાર બાળકોનું ગળું કાપીને હત્યા કર્યા પછી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘરના મોભીએ ચાર સંતાનોની હત્યા કરીને કેમ જીવન ટુંકાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code