1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બગસરા તાલુકાની પ્રા. શાળામાં 40 બાળકોએ શરત લગાવી જાતે હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા

વાલીઓએ યોગ્ય જવાબ ન આપતા ગ્રામ પંચાયતે પોલીસમાં ફરિયાદ કરી બાળકોએ એકબીજા સાથે જાતે બ્લેડ મારવાની રૂપિયા 10ની શરત લગાવી હતી બાળકોએ પેન્સિલના શાર્પનરમાંથી બ્લેડ કાઢી કાપા માર્યા, અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 40 જેટલા બાળકોએ પોતાના હાથ-પગ પર બ્લેડ મારીને ઈજા પહોંચાડતા આ મામલે તપાસની માગ ઊઠી હતી. આ ઘટના બાબતે […]

ગોંડલના વેરી તળાવમાં સૌની યોજનાથી નર્મદાના નીર ઠલવાયાં

ગોંડલમાં પાણીની કટેકટી ન સર્જાય તે માટે વેરી તળાવ ભરવા રજુઆત કરાઈ હતી નર્મદાનું પાણી પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પહોંચ્યું, હવે ગોંડલવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે રાજકોટઃ ઉનાળો આકરો બનતો જાય છે, ત્યારે ગોંડલમાં વેરી તળાવના તળિયા દેખાતા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવાની રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવતા તેની […]

સુરેન્દ્રનગરના થાન તાલુકામાં ગેરકાયદે કોલસાના ખનન સામે તંત્રના દરોડા

કોલસો કાઢવા માટે 150થી વધુ ખાડાઓ કરાયા હતા હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં કરાયો રાજકીય ઓથને લીધે બેરોકટોક ચાલતી ખનન પ્રવૃતિ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કરોડો રૂપિયાનું કિંમતી ખનીજ ધરબાયેલું છે. ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજની ચોરી કરતા હોય છે. ત્યારે કલેક્ટરના આદેશથી તંત્ર દ્વારા ખનીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અને જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે […]

માધવપુર ઘેડનો લોકમેળો 6ઠ્ઠી એપ્રિલથી 5 દિવસ સુધી યોજાશે

ઉત્તર પૂર્વ-પશ્ચિમ ભારતની સમૃદ્વ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ દ્વારકામાં તા. 10મી એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે દ્વારકામાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. દ્વારકાઃ પોરબંદરના માધવપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે તા. 6ઠ્ઠી એપ્રીલથી 10મી એપ્રીલ સુધી લોકમેળો યોજાશે. દેશના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના […]

“પુલકભાઈ તો ગાંધીનગરનું શબ્દ ઘરેણું છે” : રીટાબેન પટેલ

અમદાવાદઃ ગાંધીનગર સાહિત્ય સભા અને ગાંધીનગર જિલ્લા ગ્રંથાલયના સંયુક્ત ઉપક્રમે જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદીના પુસ્તકો ‘સ્પંદન’ અને ‘પમરાટ’ તેમજ ડો. કેવલ ત્રિવેદીના પુસ્તક ‘સમગ્રતયા ગુજરાત’ પુસ્તકનું વિમોચન યોજાયું હતું. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, નવગુજરાત સમયના તંત્રી અજયભાઇ ઉમટ, જાણીતા સર્જક માધવ રામાનુજ, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ […]

ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા 2000 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા

હડતાળ પર ઉતરેલા 10,000 કર્મચારીઓને નોટિસ ફટકારી હડતાળના 10માં દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા કર્મચારીઓ મક્કમ ગાંધીનગરઃ રાજ્યના પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સરકારે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકના ફાઈનલ સેમી.ની પરીક્ષાનો કાલથી પ્રારંભ

180 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર કાલે ગુરૂવારથી પરીક્ષાનો પ્રારંભ થશે પરીક્ષામાં ગેરરીતિ રોકવા યુનિએ બનાવ્યો એક્શન પ્લાન તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલથી એટલે કે, તા. 27 મી માર્ચથી સ્નાતક અને અનુસ્નાતકના ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા માટે […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભરથાણા ટોલનાકા પર રોજની દોઢ કરોડની આવક

ભરથાણા ટોલનાકા પરથી રોજ 40.000થી વધુ વાહનોની અવર-જવર દેશમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપટેનમાં ભરથાણા ટોલનાકાનો સમાવેશ રોજબરોજ ટોલનાકાની આવકમાં થઈ રહ્યો છે વધારો વડોદરાઃ ટ્રાફિકથી 24 કલાક ધમધમતા અમદાવાદ-મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવે પરના કરજણ નજીકના ભરથાણા ટોલનાકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ટોલનાકા પરથી રોજ 40 હજારથી વધુ વાહનોની અવર-જવર થતી હોય […]

હીરા ઉદ્યોગમાં મંદી, સરકારે પેકેજ જાહેર ન કરતા રત્નકલાકારો હડતાળ પર જશે

10 દિવસ પહેલાં મુખ્યમંત્રીએ એક્શન પ્લાન બનાવવા આશ્વાસન આપ્યું હતું હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે  રત્નકલાકારોની હાલત કફોડી બની મંદીને લીધે એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારોએ આપઘાત કર્યા છે સુરતઃ હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાપક મંદીમાં સપડાયો છે. મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય […]

લ્યો બોલો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેનારા બાઈકચાલકને 10 લાખનું ઈ-ચલણ ફટકાર્યુ

11 મહિનાથી યુવક પોલીસ અને કોર્ટના ધક્કા ખાય છે પણ ઉકેલ આવતો નથી 11મી એપ્રીલ 2024માં યુવકના મોબાઈલ પર ટ્રાફિકભંગના ગુનાનો મેસેજ મળ્યો હતો ટ્રાફિક પોલીસ કહે છે, હવે આ કેસનો કોર્ટ દ્વારા જ ઉકેલ આવશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. ઘણીવાર ટ્રાફિક પોલીસની ભૂલને કારણે વાહનચાલકને સહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code