પહેલગામ હુમલામાં પાકિસ્તાનના હથિયારોનો આતંકીઓએ હુમલો કર્યાનો ખુલાસો
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે મોટી માહિતી સામે આવી છે. એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે આતંકવાદીઓએ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે, સરહદ પાર બેઠેલા હેન્ડલર્સે હુમલો કર્યો છે. એફઆઈઆરની નકલમાં એ પણ ખુલાસો થાય છે કે હુમલાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું. NIA આ મામલાની તપાસ કરી રહી છે. પહેલગામ […]


