1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લોસ્ટ, 3ના મોત

લખનૌઃ દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ સમયે ફેક્ટરીની અંદર ઘણા લોકો હાજર હતા, આ દૂર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં રાહુલ રામકુમાર (ઉ.વ. 24), વિશાલ સંદીપકુમાર (ઉ.વ. 25) અને વિકાસ રાજબલનું મૃત્યું થયું છે. આ દૂર્ઘટનાને પગલે રોષે ભરાયેલા […]

પહેલગામ હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષકે ઈસ્લામ છોડવાનો લીધો નિર્ણય

કોલાકતાઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે અને આતંકીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન, આ હુમલાથી નિરાશ થઈને, પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. માહિતી અનુસાર, પહેલગામમાં […]

ભારતનું આકરુ વલણ જોઈને પહેલગામ હુમલાની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન TRFએ હવે સંડોવણીનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે, બીજી તરફ મોદી સરકારે આકરુ વલણ અપનાવીને પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી તરફ હવે આતંકવાદીઓ અને તેમનું આકા પાકિસ્તાન હવે બચાવની સ્થિતિમાં આવી ગયું છે. દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલા પછી, લશ્કર કમાન્ડર સૈફુલ્લાહએ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી, […]

ભારતની કાર્યવાહી બાદ બિલાવલ ભુટ્ટોએ આપી ધમકી, સિંધુ નદીમાં અમારુ પાણી વહેશે અથવા તેમનું લોહી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદથી ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે અને પાકિસ્તાનના લોકોને દેશ છોડી દેવા કહ્યું છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન મિલિટરી એકેડેમી કાકુલની પાસિંગ આઉટ પરેડને […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કાઉન્સિલના સભ્યોએ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા, આચરનારા અને ભંડોળ આપનારાઓની જવાબદારી લેવાની હાકલ કરી છે. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા. શુક્રવારે જારી કરાયેલા એક અખબારી નિવેદનમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદે પુનરોચ્ચાર કર્યો […]

દિલ્હી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાજપની જીત

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે જીત મેળવી છે. ભાજપના રાજા ઇકબાલ સિંહે કોંગ્રેસના મનદીપ સિંહને ૧૨૫ મતોથી હરાવીને મેયર પદ પર વિજેતા થયા. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના જય ભગવાન યાદવ બિનહરીફ ચૂંટાયા હતા. વિજય બાદ, નવા ચૂંટાયેલા મેયર, રાજા ઇકબાલ સિંહે મીડિયા સાથે વાત કરતા […]

15 થી 30 મે 2025 દરમિયાન વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હીઃ વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતની અંતરિયાળ સરહદી વિસ્તારોને પુનર્જીવિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની આગેવાની હેઠળ, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને, આ કાર્યક્રમ સ્થાનિક શાસન સંસ્થાઓ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. તેમાં લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં […]

ગુજરાતઃ બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો

અમદાવાદઃ એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો […]

મારા માટે મારો દેશ અને તેના હિતો હંમેશા પહેલા રહેશેઃ નીરજ ચોપરા

નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 24 મેના રોજ બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં યોજાનારી નીરજ ચોપરા ક્લાસિક 2025માં ભાગ લેવા માટે પાકિસ્તાનના અરશદ નદીમને આમંત્રણ આપવા બદલ ટીકાકારો અને ટ્રોલર્સ પર વળતો પ્રહાર કર્યો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, નીરજ ચોપરાએ કહ્યું કે તેમણે પેરિસ 2024 ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા અરશદને NC ક્લાસિક, […]

તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો. તુલસી ગબાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પહેલગામમાં 26 લોકોને નિશાન બનાવાયેલા આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ. મારી પ્રાર્થના અને ઊંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code