1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પહેલગામ હુમલામાં પાકિસ્તાન સામે પુરાવો મળ્યો, આતંકી હાશિમ મુસા પાકિસ્તાન આર્મીમાં હતો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર તરીકે ઓળખાયેલા ત્રણ આતંકવાદીઓમાં હાશિમ મુસા ઉર્ફે સુલેમાન, લી ભાઈ અને આદિલ હુસૈન ઠોકરનું નામ શામેલ હતું. આતંકવાદી હાશિમ મુસા વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેનું પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની મૂળનો હાશિમ મુસા ઉર્ફે આસિફ […]

પહેલગામ હુમલા મુદ્દે કોંગ્રેસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરી, ખડગેએ PM મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ વિનંતી કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે […]

કેનેડા ચૂંટણી: માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી

કેનેડામાં ગઈકાલે 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરૂઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે. ચૂંટણી દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કેનેડાના લોકોને ચૂંટણીમાં એક મજબૂત નેતા પસંદ કરવાનું […]

પહેલગામ હુમલાને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં અન્ય પર્યટન સ્થળો બંધ કરાશે, સુરક્ષા વધારાઈ

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, કાશ્મીર ખીણના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત લગભગ 48 જાહેર ઉદ્યાનોને સાવચેતીના પગલા તરીકે બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટેના ખતરાને ધ્યાનમાં રાખીને કાશ્મીરના 87 જાહેર ઉદ્યાનોમાંથી 48 ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આતંકવાદી હુમલાને પગલે દેશના મોટાભાગના રાજ્યોના પ્રવાસીઓએ કાશ્મીરનો પ્રવાસ […]

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]

જમ્મુ-કાશ્મીરઃ સરકારે 48 પર્યટન સ્થળો બંધ કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. […]

બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોને પણ ઉત્તરપ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવશે

લખનૌ:  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉત્તર પ્રદેશમાંથી પાકિસ્તાની નાગરિકોની 100 ટકા વાપસી સુનિશ્ચિત કર્યા પછી, સુરક્ષા દળોએ હવે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. પાકિસ્તાનીઓ પછી, રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને ઓળખીને ભગાડવામાં આવશે. […]

પાકિસ્તાનનું એલઓસી ઉપર સતત ફાયરિંગ, કુપવાડા-બારામુલ્લામાં LoC નજીક ગોળીબાર

વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ […]

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “આપદા પ્રબંધન વિશેષાંક” વિમોચન

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “રાષ્ટ્રીય સેવા સાધના” આપદા પ્રબંધન વિશેષાંકનું, ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સેવા ભારતીના અધ્યક્ષ સુનિલ સપ્રેજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “આપદા પ્રબંધન વિશેષાંક” ની વિશેષતાઓ આપદા પ્રબંધન વિષયના નિષ્ણાંત (Subject Expert) લેખકોના લેખોનો ઉત્તમ સંગ્રહ. હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ. રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટની સંદર્ભ […]

વર્ષ 2024-25માં આધાર પ્રમાણભૂતતા વધીને 2,707 કરોડને વટાવી ગઈ; યુઆઈડીએઆઈના ફેસ ઓથેન્ટિકેશનને વેગ મળ્યો

નવી દિલ્હીઃ વધતા જતા સ્વીકાર અને ઉપયોગિતાના સ્પષ્ટ સંકેતમાં, આધાર નંબર ધારકોએ 2024-25માં 2,707 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં ફક્ત માર્ચમાં જ આવા 247 કરોડ વ્યવહારોનો સમાવેશ થાય છે. આધાર ડિજિટલ અર્થતંત્રને સક્ષમ બનાવે છે અને તેનો વધતો જતો સ્વીકાર બેંકિંગ, ફાઇનાન્સ, ટેલિકોમ સહિતના તમામ ક્ષેત્રોમાં તેની વધતી જતી ભૂમિકા અને વિવિધ સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code