1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મીઠાના ભાવમાં 40 ટકાનો ઘટાડો થતાં વેપારીઓ, અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

ખારાઘોડા, ઝીંઝુવાડા, સહિત રણમાં 35 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન દેશમાં મીઠાના કૂલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે ઝાલાવાડમાં 5000 અગરિયા પરિવારો મીઠા ઉદ્યોગથી રોજગારી મેળવી રહ્યા છે અમદાવાદઃ દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. અને દેશના કૂલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે. આ વર્ષે ગત વર્ષની તલનામાં મીઠાના ભાવમાં 40 […]

સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટને લીધે પાટડીમાં ચક્કાજામ

સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકનાર ચિંતન મહેતાએ માફી માગી પાટડીમાં ઠાકોર સમાજ અને કોંગ્રેસે ચક્કાજામ કર્યો પોલીસે 20 કાર્યકર્તાની અટક કરી પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ઠાકોર સમાજના યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કજામ કર્યો હતો. સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં ચિંતન મહેતા નામના વ્યક્તિએ સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકી હતી. તેના વિરોધમાં કડક પગલાં લેવાની માગ સાથે પાટડીમાં ચક્કાજામ […]

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઉનાળું ડુંગળીના પાકનું સૌથી વધુ વાવેતર

ગુજરાતમાં ડૂંગળીના કૂલ વાવેતરમાં બન્ને જિલ્લાનો હિસ્સો 87.16 ટકા રાજ્યમાં બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે ભાવનગર જિલ્લામાં ઉનાળું મગફળીનું 6800 હેકટરમાં વાવેતર ભાવનગરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. તેથી સિંચાઈ માટેની કોઈ મુશ્કેલી ન હોવાથી જિલ્લામાં ઉનાળું પાકનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. જિલ્લામાં ઉનાળુ વાવેતર 54,000 હેકટરમાં થયું છે. આ […]

આજથી મીનારક કમુરતા પુર્ણ થતાં હવે ગુજરાતભરમાં લગ્નોના ઢોલ ઢબુકશે

એપ્રિલ-મેમાં લગ્ન માટે 24 મુહૂર્ત સર્વશ્રેષ્ઠ 30 એપ્રિલના દિવસે અખાત્રીજનું લગ્નો માટે વણજોયું મુહૂર્ત અમદાવાદમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજહોલ, રસોઈયા વગેરે બુક થઈ ગયા અમદાવાદઃ આજે મિનારક કમુરતા પૂર્ણ થતાં હવે દોઢ મહિનો લગ્નગાળાની સીઝન ચાલશે, એપ્રિલ અને મેમાં લગ્નો માટે 24 મુહૂર્ત સર્વશ્રેષ્ઠ હોવાનું કર્મકાંડી ડિતો કહી રહ્યા છે. જેમાં 30મી એપ્રિલ અખાત્રિજ એ શુભ […]

વડોદરામાં વહેલી સવારે ફર્નિચરની દુકાનમાં લાગી ભીષણ આગ 5 કલાકે કાબુમાં આવી

શહેરમાં ઉનાળાની ગરમીને લીધે આગના વધતા જતા બનાવો વડોદરામાં ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ આજુબાજમાં પ્રસરી આગના બનાવના સ્થળેથી ગેસના બે સિલિન્ડર મળી આવ્યા વડોદરાઃ શહેરમાં આકસ્મિક આગના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક આગનો બનાવ બન્યો હતો. આજે વહેલી સવારે શહેરના સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં ફર્નિચર અને લાકડાની દુકાનમાં લાગેલી આગ આજુબાજુની ત્રણ દુકાનમાં […]

પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ અને ATSનું ઓપરેશન, 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ પકડાયું

મધ્ય દરિયે કોસ્ટગાર્ડની શીપ જોઈને પાકિસ્તાની માફિયા ડ્રગ્સ દરિયામાં ફેંકીને નાસી ગયા કોસ્ટગાર્ડના જવાનોએ પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો પોરબંદરના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સામે કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. અને  અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સૌથી વધુ થતી હોય છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી, તાપમાનનો પારો 3-5 ડિગ્રી વધવાની આગાહી

ઉત્તર-પશ્ચિમ ભારત અને ગુજરાતના કેટલાક ભાગોમાં 15 એપ્રિલથી ફરી તીવ્ર ગરમી અને કાળઝાળ ગરમીનો સમયગાળો શરૂ થવા જઈ રહ્યો છે. ગુરુવાર અને રવિવાર દરમિયાન, પ્રદેશના વિવિધ ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાથી હવામાન ખુશનુમા બન્યું. સોમવારે જ પશ્ચિમ રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં 2-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. જોકે, આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ […]

હજ યાત્રામાં મોટો ફેરફાર, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જઈ શકશે નહીં

હજ કરવા માંગતા ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ વખતે સાઉદી અરેબિયા જઈ શકશે નહીં. સાઉદી અરેબિયા સરકારે તેમના વિઝા જારી કર્યા નથી. આવી સ્થિતિમાં, 291 બાળકોની અરજીઓ રદ કરવામાં આવી છે. આમાં રાજ્યના 18 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ વખતે રાજ્યમાંથી ૧૩૭૪૮ હજયાત્રીઓને હજ માટે મોકલવાના છે. હજ માટે રવાના થયેલા લોકોમાં રાજ્યના […]

ફોરેન્સિક વિજ્ઞાન દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખૂબ ઉપયોગીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય વ્યવસ્થાને લોકો-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર બધાને સમયસર ન્યાય મળે અને […]

સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વર્લી ટ્રાન્સપોર્ટ વિભાગના વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે મુંબઈના વર્લી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. આમાં અભિનેતાને તેના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. આ ઘટના બાદ, વર્લી પોલીસ સ્ટેશનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code