ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન PM શરીફે પૂર્વ PM નવાઝ શરીફ સાથે કરી વાતચીત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ નવાઝ શરીફને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. ભારતે સિંધુ જળ સંધિ (IWT) સસ્પેન્ડ કર્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ કડક પગલું ભર્યું હતું. શાહબાઝ શરીફે તેમની મુલાકાત દરમિયાન નવાઝ શરીફને કહ્યું […]


