નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના ક્રિકેટ દિગ્ગજો સાથે વાતચીત કરી
ચેન્નાઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલંબોની મુલાકાત દરમિયાન શ્રીલંકાની 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ સનથ જયસૂર્યા, ચામિંડા વાસ, અરવિંદા ડી સિલ્વા, મારવાન અટાપટ્ટુ, રવિન્દ્ર પુષ્પકુમારા, ઉપુલ ચંદના, કુમાર ધર્મસેના અને રોમેશ કાલુવિથરાના સહિત શ્રીલંકાના ક્રિકેટ દિગ્ગજો સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે ભારતની 1983ની […]


