ઈરાનમાં બલુચ બળવારોએ પાકિસ્તાનીઓને બનાવ્યાં નિશાન, હુમલામાં આઠના મોત
તહેરીનઃ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના મેહરેસ્તાન જિલ્લામાં રાત્રે એક કાર વર્કશોપ પર થયેલા હુમલામાં આઠ પાકિસ્તાની નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે બધા પંજાબના હતા અને કાર ઉત્પાદનમાં અનૌપચારિક રીતે કામ કરતા હતા. બલુચિસ્તાન નેશનલ આર્મી (BNA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને આને પંજાબી વર્ચસ્વ સામે બદલો ગણાવ્યો છે. જાન્યુઆરી 2024 માં, ઈરાનના […]


