IPL : પંજાબ સામેની હાર બાદ કોલકાતાના કેપ્ટન રહાણેએ હારની સંપૂર્ણ જવાબદારી લીધી
રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ 60 રનની ભાગીદારી નોંધાવી અને કોલકાતા મેચ સરળતાથી જીતવા માટે તૈયાર દેખાતું હતું. પરંતુ યુઝવેન્દ્ર ચહલે રહાણેને આઉટ કર્યા પછી અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ભાગીદારી તૂટી ગઈ. રહાણેએ નોન-સ્ટ્રાઈકર રઘુવંશીની સલાહ લીધા પછી DRS ન લેવાનો નિર્ણય લીધો, પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ સ્ટમ્પમાંથી બહાર નીકળી રહ્યો હતો. જોકે, […]


