પહેલગામ હુમલો ‘બર્બર અને નિર્દય’: રજનીકાંત
મુંબઈઃ પહેલગામ આતંકવાદી હુમલાને “બર્બર અને નિર્દય” ગણાવતા, લોકપ્રિય અભિનેતા રજનીકાંતે ગુરુવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક યોદ્ધા છે જે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ લાવશે. ‘વેવ્સ’ સમિટના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, અભિનેતાએ કહ્યું કે, ઘણા લોકોએ તેમને કહ્યું હતું કે, સરકાર “બિનજરૂરી ટીકા” ને કારણે ચાર દિવસીય કાર્યક્રમ મુલતવી રાખી શકે છે કારણ કે […]


