પશ્ચિમ બંગાળમાં વકફ સુધારો કાયદો લાગુ નહીં કરવામાં આવેઃ મમતા બેનર્જી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે બુધવારે કહ્યું કે રાજ્યમાં વકફ (સુધારો) કાયદો લાગુ કરવામાં આવશે નહીં. કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમને સંબોધતા મમતાએ કહ્યું કે, તેઓ લઘુમતી લોકો અને તેમની સંપત્તિના રક્ષણ માટે પગલાં લેશે. […]


