જયપુરમાં નશામાં ચકચૂર કારચાલકે અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા, 3ના મોત
ઉદેપુરઃ જયપુરમાં પૂરઝડપે પસાર થતી કારના ચાલકે માર્ગ ઉપરથી પસાર થતા કેટલાક રાહદારીઓ અને વાહનનોને અડફેટે લીધા હતા. એટલું જ નહીં 7 કિમી સુધી કાર ચાલકે માર્ગ ઉપર પસાર થતા કેટલાક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કારનો ચાલક નશામાં […]


