1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલિતાણામાં ડોળી કામદારોની હડતાળનો આવ્યો અંત

અસામાજિક તત્વોના ત્રાસને લીધે ડોળી કામદારોએ હડતાળ પાડી હતી ડોળા કામદારો હડતાળ પર જતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસે પુરતા બંદોબસ્તની ખાતરી આપતા હડતાળનો સુખદ અંત આવ્યો ભાવનગરઃ  જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ચાલી રહેલી ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ અંત આવ્યો છે. ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન થતાં ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન […]

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાત સહિત રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવશે

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો વધુ અનુભવાશે અમદાવાદઃ ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ત્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન […]

રાપરમાં પાણીની વિકટ સમસ્યા,ગામડાંઓમાં અઠવાડિયે એક વખત જ કરાતું પાણીનું વિતરણ

30મી માર્ચથી નર્મદા કેનાલ બંધ કરાતા પાણીની મુશ્કેલી વધશે રાપર તાલુકા ઉપરાંત વાંઢ અને ખડિરના ગામોમાં પણ પાણીની મુશ્કેલી ગામડાંઓમાં પાણી મેળવવા રઝળપાટ કરતી મહિલાઓ ભૂજઃ  કચ્છના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની ગરમી શરૂ થતાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં રાપર શહેર અને તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા […]

અંજારના હિંગોરજા વાંઢના તળાવમાં ડૂબી જતા 5 બાળકોના મોતથી ગામ હિબકે ચઢ્યું

મુસ્લિમ સમાજના 5 બાળકોનો જનાજો એક સાથે નિકળ્યો તમામ બાળકો એક જ કુટુંબના હતા રમઝાન માસમાં બનેલા બનાવથી મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ ભૂજઃ કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિમિ દૂર આવેલી હિંગોરજા વાંઢના 5 ભૂલકાઓ ઢોર ચરાવવા માટે ગયા હતા. જ્યા ભાવણીપુર નજીક ખરાડી તળાવમાં નહાવા પડતા પાંચેય બાળકો ડુબી જતા મોતને ભેટ્યા […]

ઝાલાવાડમાં અસહ્ય ગરમી, સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે વ્યવસ્થા કરવા સુચના

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી બપોરનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા સુચના રોડ-રસ્તાના કામ કરતા શ્રમિકો માટે છાંયડાની વ્યવસ્થા કરાશે, સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, તાપમાનનો પારો 42 ડિગ્રી વટાવી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને હીટવેવથી બચાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ આયોજન કરવામાં […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની એકમ કસોટીનો કાલથી પ્રારંભ થશે

એકમ કસોટી તા. 17થી 21 માર્ચ સુધી લેવાશે તહેવારના કારણે શિક્ષણ વિભાગે તારીખોમાં ફેરફાર કર્યો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શિક્ષણ વિભાગના પોર્ટલ પર અપલોડ કરાશે ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલે તા. 17મી માર્ચથી એકમ કસોટીનો પ્રારંભ થશે. વિવિધ વિષયોની એકમ કસોટી તા. 21 માર્ચ સુધી ચાલશે, અગાઉ ળિક્ષણ વિભાગ દ્વારા એકમ […]

ગાંધીનગર એસટી ડેપોએ હોળી-ધૂળેટીના તહેવારોમાં 18.68 લાખની કરી કમાણી

હોળી-ધૂળેટીના તહેવારોમાં 264 એકસ્ટ્રા બસો દોડાવી વધારાની બસ સોવાનો 11,100 પ્રવાસીઓએ લાભ લીધો સાત દિવસમાં એકસ્ટ્રા બસો 75,880 કિલોમીટર દોડી  ગાંધીનગરઃ હોળી અને ધૂળેટીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ગાંધીનગર એસ ટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. પંચમહાલ, દાહોદ સહિત વિવિધ વિસ્તારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનનો 11,100થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો હતો. જેથી […]

સુરતમાં ટપોરીઓએ આતંક મચાવ્યા બાદ પોલીસે ચાર શખસોનું સરઘસ કાઢી સરભરા કરી

સુરતના સચિન વિસ્તારમાં રિક્ષામાં આવીને લોકો પર ચપ્પુ વડે હુમલા કર્યા હતા લૂખ્ખા તત્વોનો આતંક મચાવતો વિડિયો વાયરલ થયો હતો સ્થાનિક રહિશોએ પથ્થરમારો કરીને લૂખ્ખા તત્વોને ભગાડ્યા હતા સુરતઃ રાજ્યના અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં અસામાજિક અને લૂખ્ખા તત્વોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ 100 દિવસમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની તાકીદ કરી […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ ચલાવી ફિટ ઈન્ડિયા અભિયાનમાં જોડાયા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ ફીટ અને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ કરવું જરૂરી   અમદાવાદઃ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહયોગથી સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા […]

RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં કરાયો વધારો

RTEમાં પ્રવેશમાં આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code