1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દેશમાં 5 વર્ષમાં 145 આયુષ હોસ્પિટલને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન (NAM) ની કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો અમલ કરી રહ્યું છે. આ અંતર્ગત, આયુષ મંત્રાલયે છેલ્લા 5 વર્ષ દરમિયાન 145 સંકલિત આયુષ હોસ્પિટલો (IAH)ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ માહિતી કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. રાષ્ટ્રીય આયુષ […]

છત્તીસગઢ: પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના નિવાસ પર CBIનાં દરોડા

નવી દિલ્હીઃ CBIએ આજે બુધવારે સવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના નિવાસ પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા રાયપુર અને દુર્ગ જિલ્લામાં સ્થિત તેમના ભિલાઈ નિવાસસ્થાન પર ચાલી રહ્યા છે. ભૂપેશ બઘેલના નિવાસ પર CBIની ટીમ હાજર છે. CBIની ટીમ આજે સવારે બે વાહનોમાં ભૂપેશ બઘેલના […]

ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું, સેન્સેક્સ 78,000ની ઉપર

નવી દિલ્હીઃ બુધવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ ખુલ્યા. શરૂઆતના કારોબારમાં રિયલ્ટી ક્ષેત્રમાં ખરીદી જોવા મળી. સવારે લગભગ 9.29 વાગ્યે, સેન્સેક્સ 78.19 પોઈન્ટ વધીને 78,095.38 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 46.80 પોઈન્ટ વધીને 23,715.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.  નિફ્ટી બેંક 50.35 પોઈન્ટ અથવા 0.10 ટકા વધીને 51,658.30 પર બંધ રહ્યો […]

અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના  ડિરેક્ટર બન્યાં ભારતીય મૂળના જય ભટ્ટાચાર્ય

નવી દિલ્હીઃ ભારતીય મૂળના યુએસ સેનેટર જય ભટ્ટાચાર્યને યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર ભટ્ટાચાર્યની નિમણૂક 53-47 મતથી કરવામાં આવી હતી. ભટ્ટાચાર્ય આરોગ્ય નીતિના પ્રોફેસર છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અનેક અગ્રણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચમાં રિસર્ચ એસોસિયેટ […]

ભારત-ચીન વચ્ચે LAC અને કૈલાશ-માનસરોવર યાત્રા પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં લાઈન ઓફ એક્યુઅલ કન્ટ્રોલ(LAC) પર પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. બંને પક્ષોએ સરહદ પાર સહયોગ વહેલી તકે ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આમાં સરહદ પારની નદીઓ અને કૈલાશ-માનસરોવર યાત્રા પર સહયોગનો પણ સમાવેશ થાય છે. ભારત-ચીન સરહદી બાબતો (WMCC) પર સલાહ અને સંકલન માટે કાર્યકારી […]

ભારતીય સરહદમાં પ્રવેશ કરનારી  પાકિસ્તાની મહિલાને તેના દેશમાં પરત મોકલવામાં આવી

નવી દિલ્હીઃ ભારતીય સરહદમાં પ્રવેશ કરનારી એક પાકિસ્તાની મહિલાને તેના દેશમાં પરત મોકલી દેવામાં આવી. BSFએ અનુપગઢની બિંજોર પોસ્ટ પરથી પાકિસ્તાની મહિલા હુમારાને પાકિસ્તાનને સોંપી દીધી. આ દરમિયાન, BSF અધિકારીઓ અને પાકિસ્તાન રેન્જર્સના BSR રેન્કના અધિકારીઓ વચ્ચે ફ્લેગ મીટિંગ પણ યોજાઈ હતી. મહિલાની પૂછપરછ અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, BSFની 23મી બટાલિયનના અધિકારીઓએ યોગ્ય […]

દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે 50 હજાર CCTV કૅમેરા લગાવાશેઃ મુખ્યમંત્રી

નવી દિલ્હીઃ દિલ્હીનાં મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. દિલ્હીમાં નવી રચાયેલી ભાજપની સરકારનું આ પહેલું અંદાજપત્ર છે. અંદાજપત્ર રજૂ કરતાં સુશ્રી ગુપ્તાએ જાહેરાત કરી કે, અંદાજપત્રમાં 28 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂડી ખર્ચની ફાળવણી કરવામાં આવી, જે ગત અંદાજપત્રથી લગભગ બમણું […]

વર્ષ 2047સુધીમાં ભારતને આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશેઃ કિરન રિજિજૂ

નવી દિલ્હીઃ ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ નવી દિલ્હીમાં લઘુમતીઓના એક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે લઘુમતી સમુદાયના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો.       કેન્દ્રીય મંત્રી રિજિજૂએ કહ્યું, સરકાર મુસ્લિમ, ઈસાઈ, સિખ,બૌદ્ધ, જૈન અને પારસી […]

દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છેઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે.’ નીતિન ગડકરી  નવી દિલ્હીમાં માર્ગ સલામતી પર A.M.C.H.A.M.ના ટેક્નોલૉજી હસ્તક્ષેપઃ યુએસ-ઇન્ડિયા ભાગીદારી વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું, માર્ગ દુર્ઘટનાના કારણે દેશના કુલ ઘરેલું ઉત્પાદન- […]

ડૉ. મનસુખ માંડવિયાએ ઉત્તરપ્રદેશમાં ઇએસઆઇસી કવરેજનાં વિસ્તરણની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જાહેરાત કરી હતી કે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈ) એ ઉત્તરપ્રદેશમાં કર્મચારી રાજ્ય વીમા (ઈએસઆઈ) યોજના હેઠળ 15 વધારાના જિલ્લાઓને સૂચિત કરીને તેના વ્યાપનું વિસ્તરણ કર્યું છે. રાજ્યમાં કામદારો માટે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં આ એક નોંધપાત્ર પગલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code