1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતઃ સમાન નાગરિક કાયદાના અમલ અંતર્ગત તબકકાવાર બેઠકોનો દોર શરૂ થયો

ગાંધીનગરઃ સમાન નાગરિક સંહિતા સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્યશ્રી સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટશ્રી આર.સી. કોડેકરએ […]

ભારતે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી

નવી દિલ્હીઃ મેક ઇન ઇન્ડિયા પહેલની શરૂઆત થઈ ત્યારથી ભારતે 2023-24 માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જે વિક્રમી એક લાખ 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 174 ટકા વધ્યું છે, જે 2014-15 માં 46 હજાર 429 કરોડ રૂપિયા હતું. મંત્રાલયે […]

ભારતની વિવિધ એરલાઈન્સે 2 વર્ષમાં એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા

નવી દિલ્હીઃ ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન પ્રવાસીઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ભૂમિગત છે.રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક […]

‘મન કી બાત’ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે, પીએમ મોદીએ સૂચનો મંગાવ્યા

નવી દિલ્હીઃ પીએમ મોદીએ આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકોને તેમના સૂચનો શેર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી કે, આ મહિનાના ‘મન કી બાત’ માટે વ્યાપક સૂચનો મેળવીને તેઓ ખુશ છે. તેમણે પોસ્ટમાં લખ્યું, “આ […]

‘આત્મનિર્ભર વિઝન’ હેઠળ કઠોળમાં આત્મનિર્ભર બની રહેલું ભારત, નિકાસમાં 264.29 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પીએમ મોદીના ‘આત્મનિર્ભર વિઝન’ હેઠળ ભારત કઠોળમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં કઠોળની નિકાસ આયાત કરતા વધુ ઝડપથી વધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર “ભારતની કઠોળની નિકાસ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં રૂ.4,437 કરોડ હતી, જ્યારે સમગ્ર નાણાકીય […]

વલસાડઃ બાળકી પર દુષ્કર્મના આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કોર્ટે ફટકારી

સુરતઃ વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની […]

રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ, આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ થશે પસાર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બેન્કિંગ સંશોધન વિધેયક-2024 વિચાર અને પસાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. સંસદના બજેટસત્રના બીજા તબક્કામાં આજે રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ સહિત આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ પસાર થશે તો લોકસભામાં આજે બજેટ પર ચર્ચા કરાશે. સંસદના બંને ગૃહોમાં વિવિધ સંસાધનો સાથે જોડાયેલ બજેટીય પ્રાવધનો પર ચર્ચા ચાલી રહી છે. જે […]

દિલ્હીમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે

નવી દિલ્હીઃ “એક દેશ, એક ચૂંટણી” વિષય પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસેર ખાતે યોજાશે. આ સમિતિ દૂરસંચાર વિવાદ નિરાકરણ અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT)ના અધ્યક્ષ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ ડી.એન. પટેલ સાથે ચર્ચા કરશે. JPC દેશના હિતધારકો તરફથી તેમના વિચારો જાણી રહી છે. જેમાં ખેડૂત, પત્રકાર, જજ […]

અમદાવાદના સ્ટેડિયમમાં આઈપીએલની ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે, સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડવાની આશા છે. જેથી અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે […]

રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ માટે રૂ. 192.06 કરોડ જાહેર કરવામાં આવ્યા: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કાપડ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ રાજ્યસભામાં એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ માટે રૂ. 192.06 કરોડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી રૂ. 171.98 કરોડ હાથશાળ કામદારો માટે ‘કાચા માલ પુરવઠા યોજના’ હેઠળ વિતરિત કરવામાં આવ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાપડ મંત્રાલય દેશભરના હાથશાળ વણકર/કામદારોના કલ્યાણ માટે રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ (NHDP) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code