1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરેન્દ્રનગરની વર્ષો જુની જિલ્લા જેલમાં 125ની ક્ષમતા સામે 300 કેદીઓ

સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ […]

જુઓ VIDEO: કાશ્મીરી હિન્દુ પંડિત નરસંહાર દિવસ: ૧૯૯૦ના તે ભયાનક પલાયનની ૩૬મી વરસી

નવી દિલ્હી/જમ્મુ: Kashmiri Hindu Pandit Genocide Day આજે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કાશ્મીરી હિન્દુ પંડિતોના નરસંહાર અને સામુદાયિક પલાયનને ૩૬ વર્ષ પૂર્ણ થયા છે. સ્થાનિક ઇસ્લામવાદીઓએ હિંસા અને ભયનો માહોલ ઊભો કરતાં ૧૯૯૦ના આજના દિવસે કાશ્મીર ખીણમાંથી લાખો હિન્દુઓને પોતાનું ઘરબાર છોડીને રાતોરાત નીકળી જવાની ફરજ પડી હતી. દર વર્ષે આ દિવસને કાશ્મીરી પંડિતો ‘નરસંહાર […]

77માં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ, જાણો ક્યા જિલ્લામાં કોણ તિરંગો ફરકાવશે

ગાંધીનગર 19 જાન્યુઆરી 2026:  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી […]

પીએમ મોદીએ દિલ્હી એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું સ્વાગત કર્યું

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું. આ મુલાકાત મધ્ય પૂર્વ સંકટ વચ્ચે થઈ રહી છે, જે ભારત અને UAE બંને માટે મહત્વપૂર્ણ છે. આ ટૂંકી કાર્યકારી મુલાકાત હોવા છતાં, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઉત્પાદક ચર્ચાઓ અપેક્ષિત છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ત્રીજી […]

T20 વિશ્વકપ: ભારતમાં રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ICC એ આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરવામાં આવતા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. તેમજ બાંગ્લાદેશે સુરક્ષાનુ કારણ આગળ ધરીને આગામી ટી20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન આપ્યું હતું અને બાંગ્લાદેશની મેચ પોતાના દેશમાં રમાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરમિયાન […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, પડ્યા રહેતા શખસોને બહાર કાઢાયા

રાજકોટ, 19 જાન્યુઆરી 2026: શહેરની સિવિલ હોસ્પિટલમાં કેટલાક શખસો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાસ કરીને રાતના સમયે કેટલાક શખસો અડ્ડો જમાવતા હતા. માથાભારે શખસો હોવાથી હોસ્પિટલનો સ્ટાફ પણ ફરિયાદ કરવાથી દૂર રહેતો હતો. રાતના સમયે જ્યા બેડ ખાલી હોય ત્યાં જઈને આરામ કરતા હતા.  હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો […]

ગ્રીનલેન્ડમાં લોકો યુનાઇટેડ સ્ટેટ્સ સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગ્રીનલેન્ડ મેળવવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાદા અને નવા ટેરિફ દબાણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગ્રીનલેન્ડની રાજધાની નુઉકમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન થયું. પોલીસના જણાવ્યા અનુસાર, નુઉકમાં આશરે 10,000 લોકો યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. હજારો લોકોએ અમેરિકન કોન્સ્યુલેટ તરફ કૂચ કરી […]

લદ્દાખ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો, 5.7ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ ઉપર 5.7ની નોંધાઈ હતી. તેમજ તેનુ કેન્દ્રબિંદુ લદ્દાખના લેહ વિસ્તારમાં નોંધાયાનું જાણવા મળે છે. ભૂકંપનો આંચકો આવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આજે […]

જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતને નિશાન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક વલણ અપનાવ્યું. પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની મુલાકાતમાં, વિદેશ પ્રધાન જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધના નામે ભારતને “પસંદગીયુક્ત અને અન્યાયી રીતે” નિશાન બનાવવાનો વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code