ચાંદખેડામાં ફટાકડાની લારીના મુદ્દે બોલાચાલી બાદ ટોળાએ કર્યો પથ્થરમારો
ફટાકડાની લારી લગાવવાની ના પડતા ટોળાંએ પથ્થરમારો કર્યો, ચાંદખેડા પોલીસમાં 8 શખસો સામે ફરિયાદ નોંધાઈ, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં ફટાકડાની લારી ઊભી રાખવાની પાડતા થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોળાએ એક મકાન પર પથ્થરમારો કરીને તોડફોડ કરતા મામલો બીચક્યો હતો. દરમિયાન યુવક ટોળા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પરત આવતો […]