1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચાંદખેડામાં ફટાકડાની લારીના મુદ્દે બોલાચાલી બાદ ટોળાએ કર્યો પથ્થરમારો

ફટાકડાની લારી લગાવવાની ના પડતા ટોળાંએ પથ્થરમારો કર્યો, ચાંદખેડા પોલીસમાં 8 શખસો સામે ફરિયાદ નોંધાઈ, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં ફટાકડાની લારી ઊભી  રાખવાની પાડતા થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોળાએ એક મકાન પર પથ્થરમારો કરીને તોડફોડ કરતા મામલો બીચક્યો હતો. દરમિયાન યુવક ટોળા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પરત આવતો […]

તહેવારોની મોસમમાં પ્રવાસીઓ માટે FASTagનો વાર્ષિક પાસ એક આદર્શ ભેટ બની શકે

નવી દિલ્હીઃ FASTag વાર્ષિક પાસ, જે મુસાફરીની સરળતા અને સુવિધા પ્રદાન કરે છે, તે આ તહેવારોની મોસમમાં પ્રવાસીઓ માટે એક આદર્શ ભેટ બની શકે છે, જે તેમને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે. વાર્ષિક પાસ હાઇવેયાત્રા એપ્લિકેશન દ્વારા ભેટમાં આપી શકાય છે. એપ્લિકેશન પર ‘પાસ ઉમેરો’ વિકલ્પ […]

સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ

નવી દિલ્હીઃ ગયા ધનતેરસથી, સોનાએ રૂપિયાના સંદર્ભમાં આશરે 63 ટકા અને ડોલરના સંદર્ભમાં 53 ટકા વળતર આપ્યું છે. શુક્રવારે એક અહેવાલ મુજબ, 2026 સુધીમાં આ પીળી ધાતુ 10 ગ્રામના રૂ. 1.5 લાખ સુધી પહોંચવાની ધારણા છે. માર્ચ 2025થી સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જે 3000 ડોલર પ્રતિ ઔંસથી વધીને આશરે 4254 ડોલર થઈ ગયા છે.વેન્ચુરા […]

દિવાળી પર બજારમાં આવી રહ્યા છે નકલી ડેરી પ્રોડક્ટ, ઘરે આ રીતે બનાવો ક્રીમી પનીર

દિવાળી નજીક આવતાની સાથે જ બજાર મીઠાઈઓ અને ઉત્સવના ખોરાકથી છલકાઈ જાય છે. પરંતુ આ તહેવારોની વચ્ચે, ભેળસેળનો ભય પણ વધે છે. દેશની રાજધાની સહિત ઘણા શહેરોમાં નકલી ડેરી ઉત્પાદનો, ખાસ કરીને પનીર અને ઘીના મામલા સામે આવી રહ્યા છે. દુકાનો અને બજારોમાં ઉપલબ્ધ નકલી ડેરી ઉત્પાદનો અંગે, ફૂડ સેફ્ટી વિભાગે લોકોને ફક્ત ભરોસાપાત્ર દુકાનોમાંથી […]

ગુજરાતઃ નવા મંત્રીમંડળના સભ્યોએ ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા-અર્ચના કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિત શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ […]

દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, માઓવાદી આતંકવાદ એ […]

જનતા અને મંત્રીઓ સાથે મળીને કામ કરે તો મોટા પાયે પરિવર્તન લાવી શકાય છે: શિવરાજ સિંહ ચૌહાણ

લખનૌઃ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરના ડુમરીખુર્દ ગામમાં આયોજિત ‘ગ્રામ ચૌપાલ’માં ગ્રામીણ લોકો સાથે વાતચીત કરી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, સ્વ-સહાય જૂથના સભ્યો અને પંચાયતના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારના સંયુક્ત પ્રયાસોની ચર્ચા […]

પાકિસ્તાનની દરેક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેંજમાંઃ રાજનાથસિંહ

લખનૌઃ લખનૌમાં બ્રહ્મોસ એયરોસ્પેસ યુનિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત અને આત્મનિર્ભરતાને પુરી દુનિયાએ જોઈ છે. પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની પહોંચમાં છે. ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર છે, આ ટ્રેલરએ સમગ્ર દુનિયાને સંદેશ પ્યો છે કે, ભારત પોતાના દુશ્મનોને નિયંત્રણમાં રાખવા માટે ક્ષમતા ધરાવે […]

બેલ્જિયમની કોર્ટે મહાઠગ મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજુરી આપી

નવી દિલ્હીઃ બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે મેહુલ ચોકસીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય અનુરોધ પર બેલ્જિયમ પોલીસે જે ધરપકડ કરી તે કાયદેસર છે. તેમ છતાં, ચોકસી ઉચ્ચ અદાલતમાં એન્ટવર્પ કોર્ટે આપેલા ફેસલોને અપીલ કરી શકે છે, જેના કારણે તેને તાત્કાલિક ભારત ન લાવવામાં આવે. ચોકસીને 11 એપ્રિલ 2025ના રોજ એન્ટવર્પમાં પોલીસ […]

ત્રણ ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનને ચેતવણી આપી

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, આજે કતારના દોહામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બેઠક પહેલા જ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન તેના પર થયેલા હુમલાઓનો જવાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code