1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ટ્રમ્પના નિર્દેશ પર વેનેઝુએલા પર લશ્કરી કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમના નિર્દેશ પર વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે અમેરિકન સૈન્યએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કારાકાસમાં એક કિલ્લેબંધ લશ્કરી થાણાને નિશાન બનાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષિત, ન્યાયી અને કાયદેસર […]

પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.  મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં […]

ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો આ એપ પર તેમના પ્રતિભાવો 10 જાન્યુઆરી સુધી સબમિટ કરી શકો છો. પંચે મતદારોને વધુ સારી સેવાઓ અને ચૂંટણી સંબંધિત માહિતી પૂરી પાડવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, એપનું પરીક્ષણ સંસ્કરણ મતદાન પૂર્ણ […]

શ્રીલંકાની જેલમાં બંધ માછીમારોને મુ્ક્ત કરાવવા કેન્દ્ર સરકારને વિનંતી કરી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ શ્રીલંકાની જેલોમાં અટકાયતમાં રાખેલા તમામ માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તાત્કાલિક પગલાં લે. વિદેશ મંત્રી ડૉ. જયશંકરને લખેલા પત્રમાં, તેમણે ભારતમાંથી માછીમારોની ધરપકડની ઘટનાઓ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે હાલમાં, 73 માછીમારોની કુલ 251 માછીમારી બોટ […]

ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029સુધીમાં સત્ર અદાલતથી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે-ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029 સુધીમાં સત્ર અદાલતથી થી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે. તેમણે ગઈકાલે વિજયપુરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદાઓ તપાસને ઝડપી બનાવી રહ્યા છે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. આ ટુર્નામેન્ટ 4 થી 11 જાન્યુઆરી સુધી યોજાશે. આ ટુર્નામેન્ટમાં 1,000 થીવધુ ખેલાડીઓ ભાગ લેશે. લગભગ 73 પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. પૂર્વાંચલમાં […]

VHT 2025-26: હાર્દિક પંડ્યાએ 68 બોલમાં ધમાકેદાર સદી ફટકારી

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બીસીસીઆઈ ભલે હાર્દિક પંડ્યાને હજુ સુધી વનડે ટીમ માટે તૈયાર ન માને, પરંતુ આ ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી બતાવી દીધું છે કે તે કેટલો અસરકારક બની શકે છે. બરોડા તરફથી રમતા પંડ્યાએ વિદર્ભ સામે ધમાકેદાર સદી ફટકારી હતી. આ મેચમાં પંડ્યાએ શાનદાર સદી ફટકારી હતી. પંડ્યાની સદીથી બરોડાએ […]

પુસ્તકોની દુનિયાઃ હ્યુગોના આ શબ્દો ઉપર આપોઆપ તથાસ્તુ કહેવાનું મન થાય…

World of Books પુસ્તક શબ્દ સાથે  એક નવા જ વિશ્વની બારી આપણી સમક્ષ ઉઘડી આવે છે. જેમાંથી ફક્ત આકાશનો એક ટુકડો જ નહિ, આખું આકાશ આપણી સમક્ષ ઝળાહળા થતું દેખાય છે. જેમાં જીવનના દરેક રંગ, રૂપ અને નવે નવ રસ દેખા દેતા રહે છે. પુસ્તકોની આ અદભુત દુનિયાની, અનોખા પ્રવાસની મજાની શરૂઆત કરીશું એક પ્રશિષ્ટ […]

ઘરે લસણનું અથાણું 10 મિનિટમાં બનાવો, રેસીપી નોંધી લો

Recipe 04 જાન્યુઆરી 2026: અથાણાં વગર ભોજનનો સ્વાદ જ નથી હોતો. અથાણાં ભારતીય ભોજનનો સ્વાદ વધારે છે. અથાણાં એક પ્રખ્યાત મસાલેદાર ભારતીય વાનગી છે જે મસાલેદાર અને અતિ સ્વાદિષ્ટ બંને હોય છે. અથાણાં સામાન્ય રીતે આથો લાવવાની લાંબી પ્રક્રિયા હોય છે, જેને પૂર્ણ થવામાં ઘણો સમય લાગે છે. પરંતુ આજે, અમે એક એવી અથાણાની રેસીપી […]

સુરતઃ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભાજપના મંત્રીઓ-પદાધિકારીઓનું સન્માન VIDEO

સુરત, 3 જાન્યુઆરી, 2026 – Samast Leuva Patidar Committee ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code